SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અ ( ૪૭ ) અધ્યાત્મપત્રસાર મુંબઈ. તા. ૧–૧૨-૬૮. ‘ઉવસગ્ગહર ’– સવિસ્તર વિવરણુની ફાઈલ તૈયાર પડી છે.......................તેમાં ‘ત્તમ નિરેન દિચપળ ' ના અર્થ તદ્દન સાદે જ આપવામાં આન્યા છે. " ભક્તિ એટલે આંતરપ્રીતિ, ખીજે ઠેકાણે તેના અર્થાં સેવા, વિનય, ઉચિત પ્રતિપત્તિ – એમ જણાવાયા છે. તે સારો છે પણ શબ્દને યોગ્ય ન્યાય આપતા નથી. માહાત્મ્ય જ્ઞાન યુક્ત સર્વથી ઉત્તમ અને સુદૃઢ સ્નેહ ’ આવી કેાઇ વ્યાખ્યા ન આપી શકાય ? " ‘અત્તિમ્મર ' નો અર્થ ભક્તિના સમૂહ કર્યાં છે પણ ભક્તિના સમૂહથી કઈ કઈ લાગણીઓ કે ઊમિ આ ઇષ્ટ છે તે કાંઈ જણાવાયું નથી. શ્રદ્ધા, સંવેગ, શુભ – અધ્યવસાય, ભક્તિ અને બહુમાન – એ પાંચને ભક્તિના સમૂહરૂપે ન ગણાવી શકાય ? · મહાનિશીથ’માં આ પ્રમાણે પાંચના સમૂહ પ્રાપ્ત થાય છે. * Jain Education International * સ્વામી વિવેકાનંદ ‘ હૃદય ’ વિષે નીચે પ્રમાણે લખે છેઃ ' “ હૃદય બુદ્ધિ ઉપર અતિક્રમણ કરીને જેને આપણે ‘ અંતઃસ્કૃતિ’ કહીએ છીએ તે મેળવી લે છે. બુદ્ધિ એ કાર્ય કયારેય કરી શકતી નથી. અંતઃસ્કૃતિનું કારણ કેવળ જ્ઞાનાભાસિત હૃદય જ છે. બુદ્ધિશાળી હોવા છતાં હૃદય વગરનો માણસ કોઈ દિવસ આંતરસૂઝવાળા અની શકતા નથી, પ્રેમમય ભક્તિવાળા પુરુષની તમામ ક્રિયાઓ હૃદયને જ અનુસરે છે. જેને બુદ્ધિ કદી પ્રાપ્ત કરી શકતી નથી. અંતઃસ્કૃતિનું આવું ઉચ્ચતર સાધન જો કોઈ એ પ્રાપ્ત કર્યું હોય તે તે હૃદય જ છે. જેવી રીતે બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે એવી રીતે હૃદય અંતઃસ્કૃતિનું સાધન છે” હૃદયપૂર્વક થયેલી ભક્તિનું પરિણામઃ– શ્રીમયણાસુંદરીને એ થયુ કે ‘ આજે જ શ્રીપાલ મહારાજ ઘેર પધારશે.' આ પ્રમાણે માતુશ્રીને કહે છે, ત્યાં જ શ્રીપાલ મહારાજા દાખલ થાય છે. આ આંતરસૂઝ અથવા intuition નેા દાખલા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy