SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર’– સ્તત્ર ૪૫ ' · ચિન્તામણિસ્તાત્ર’(૧૧ ગાથાવાળા)માં મંત્રોદ્ધાર નીચે મુજબ છેઃ = श्री अर्ह नमिऊण पास विसहरवसह जिणफुलिंग શ્રી નમઃ । ‘મર્દ’ ના એ વર્ણ ગણવાથી કુલ ૨૭ અક્ષર થાય છે. ઉવસગ્ગહર’’માં ‘વિત્ત પ્રહિન મંત’ એ શબ્દો વડે ૧૮ અક્ષરના મંત્ર અભિપ્રેત હાય તો એ મંત્રનું વર્ણન અને મહિમા જે કાઈ સ્વેત્રમાં મળતાં હોય તેને આને સ્થાને, સ્થાન આપવામાં વિષયાંતર જેવું થતું નથી. ‘નમિળ ’ સ્તોત્ર ઉપર સ્વતંત્ર લખાણ તૈયાર કરવાનું હોય તો તેને આમાં લેવાની જરૂર ન ગણાય પણ ચિન્તામણિ-સ્તોત્રની માત્ર ૧૧ ગાયા છે અને તેમાં ૧૮ અક્ષરના મંત્રના અદ્દભુત પ્રભાવ સુંદરતર કાવ્યેામાં વર્ણવ્યા છે, જેને કંઠસ્થ કરીને ખેલવામાં સરળ હેાવાથી ઘણાંઓને કઠસ્થ કરવાનું મન થાય તેવાં છે, એટલે તેને આની સાથે લઈ લેવામાં આવે તે બીજી કાંઈ હરકત જણાતી નથી. મને જે સ્ફુર્યું તે જણાવ્યું છે. 'स्मरणमपि यदीयं विघ्नवल्लीकुठारः, धयति यदनुरागात् सन्निधानं निधानम् । तमिह निहतपापव्यापमापद्धिदायामतिनिपुणचरित्रं पार्श्वनाथं प्रणौमि ॥ ' અ:-જેમનું સ્મરણ પણ વિઘ્નરૂપી વેલડીઆને છેદવામાં કુઠાર ( કુહાડા) સમાન છે, જેમના પ્રત્યેના અનુરાગથી નવે નિધાન હાજરાહજૂર રહે છે; જેમણે પાપના સમૂહના નાશ કરી નાખ્યા છે અને આપત્તિઓને ભેદવામાં જેમનું નિપુણ ચરિત્ર છે, તે પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ‘રશિયાનું નિધાનમ્ ।’ ‘ જેમના અનુરાગથી નિધાન સમીપપણાને પામે છે. ’ એટલા જ અ મૂળમાંથી નીકળે છે. સન્નિધાનના એ અ (૧) સાન્નિધ્ય અને (૨) સકલકલ્યાણ સિદ્ધ કરે તેવું.’ બીજો અથ લઇ એ તે એ નિધાનનું વિશેષણ થાય અને પહેલો અથ લઈએ તે નિધાન સમીપપણાના આશ્રય કરે છે—એમ થાય અને એ નિધાન એટલે દ્રષ્યથી નવ–નિધાન આદિ અને ભાવથી પાર્શ્વનાથ ભગવાન અથવા સૌથી નિકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy