SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અનાહતનાદ ૧૧૭ એટલે ‘જ્ઞાનાર્ણવ’માં જે શ્લોકા નથી તે ચોગશાસ્ત્ર”માં ખાસ આપ્યા છે. ‘ જ્ઞાનાર્ણવ ’ એ રીતે અધૂરો છે. આ બન્ને પ્રક્રિયા મંત્રયોગની સાધના માટે દીક્ષા પ્રદાનરૂપ છે. આ કારણે જ ‘ ચોગશાસ્ત્ર : અષ્ટમ-પ્રકાશ' શરૂ થતાં તે પ્રક્રિયાઓ આપવામાં આવી છે. માતૃકા-સંસ્મરણ વિના પરતત્ત્વચેાજન પણ ન થઈ શકે તે માટે તે સૌથી પહેલાં આપ્યું. આ સઘળુ કવિરાજના પુસ્તકમાંથી છૂટું છવાયું મળી આવે છે અને તેનું સંકલન કરી રહ્યો છું. આ વસ્તુના નિણું ય થઈ જાય તો સિદ્ધચક્રની આરાધના માટે એક સબળ શાસ્ત્ર હાથ લાગે. આ પૂરું થયે ખીજું કામ હાથમાં લઈશ એટલે આપ જે ચેગ અંગે સમન્વય’નું લખે છે તે ખેાળને પડયું છે. સિદ્ધચક્રની આરાધના માટે ‘અનાહતશાસ્ત્ર' બહુ ઉપયોગી છે, ભ. એડા. આષાઢ વ૪ ૧૩ ‘નવાડના તોદૂત’— એ એ શ્લાક, તમે જણાવ્યું તે પ્રમાણે તત્ત્વા દ્વીપક’માંથી જ મળ્યા છે. ( ‘શ્રીસિદ્ધચક્રગૃહ પૂજન’માં છ ફૂ ટાડનાહસમૂજમંત્ર’- એ àાકથી સિદ્ધચક્ર-યંત્રોદ્ધાર બતાવ્યાં છે, ત્યાં મર્દને જ અનાહત કહેલ છે એટલે 'ને કર્ફે 'મંત્રમાં પણ અનાહતના સ્થાને ‘TM’સમજાય છે. ત્રણ અક્ષરના આ મંત્ર અનાહતમાં પ્રવેશ કરવા માટે સરળમાં સરળ સાધન બની જાય છે – એમ અનુભવથી સમજાય છે. - ” 骗 (૧૦૫) એ. 5 ( ૧૦૪ ) તા. ૧૪–૧૨---૬ અનાહતનું સ્વરૂપ’, લેખક ‘અભ્યાસી ’–પૃષ્ઠ ૪૬ ઉપર ૐ મહે’ એ સિદ્ધચક્રના મૂલમંત્ર છે – આ પ્રમાણે લખે છે, મારા ધારવા પ્રમાણે આ વાજખી નથી. સિદ્ધચક્રમાં મર્દ – એ રેવાળા છે અને તેની વિશિષ્ટ પ્રક્રિયા માગશાસ્ત્ર : અષ્ટમ-પ્રકાશ'માં શ્લાક ૬ થી ૧૭ મા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy