SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર ૩થામાં – અજર – અમર શબ્દ યુગલ, અર-રિમા – ભાર નિર્ભર એવે મ– ભવે ભવે giણ નિયંત્ર – શરૂઆતમાં પાસ – અભિયાન અને પાસ – અભિધેય આવ્યા તે જ અંતમાં પાસ – અભિધાન અને શિખર - અભિધેય સ્વરૂપે આપ્યા છે. નમિ લિ શબ્દ છે. તે જિન ચંદ્રરૂપે છે. તે ઉપરાંત અનેક શબ્દો વિશિષ્ટ અર્થમાં છે. જે - સુષુપ્તિ દશા માટે છે. ધારુ કો તથા મgો મgો- માંત્રિક માટે છે. તુ(ત્રીજી ગાથા) અને તુદ (ચેથી ગાથા)- સામીપ્ય દર્શાવે છે. મધ્યમ ભાષાવડે આવું સામીપ્ય સધાય તે અભિધેય સાથે તુકારે વાતચીત ચાલે. જાણો– ભાલ્લાસથી કરતે પ્રકૃષ્ટ કેટિને નમસકારસમ- તારી આજ્ઞાના પાલનવાળું સમ્યક્ત્વ. માયણ- અનુગ્રહ કૃત્ય કરનારા મહાયશસ્વી કહેવાય. દિg – સ્વપ્નદશાવડે. વોર્દિ – અભિધાન અને અભિધેયનું રહસ્યજ્ઞાન. પહેલી ગાથા – દ્વારગાથા છે. રેગનાશ (દેહનું સ્વાધ્ય-મંગળ). બીજી ગાથા – અભિધાનથી થતાં ભાવમંગળ અને અવિનાશી કલ્યાણના ફળની છે. ત્રીજી અને એથી ગાથા – અભિધેયથી થતા ફળની છે. પાંચમી ગાથા – ઉપસંહાર છે. - શ્રી પાર્શ્વનાથ ભગવાન. કવિ- શ્રીભદ્રબાહુ સ્વામી. જૈઃ-ગાહા છંદ. વિજ્ઞ– ઉપસહર અને મંગલ – કલ્યાણકર. ત્તિ – સમ્યકત્વ – સુદ રામ . વિનિયોર – ગ અને ક્ષેમના કાર્યો માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy