SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર'તેત્ર - પ્રાણમાં લીન થાય એટલે સુષષ્ણ ખુલ્લી થાય ત્યારે જ નિર્મલબુદ્ધિ થાય, નિર્મલબુદ્ધિ ઈડા – પિંગલામાં ન હોય – ત્યાં તે ગ્રાહ્ય –ગ્રાહકભાવ હોય; ઈડા–પિંગલામાં હોય ત્યારે ગ્રાહ્યસમાપત્તિ, ગ્રાહકસમાપત્તિ હોય, પણ તેથી પર એટલે સુષુમ્હામાં પેઠા પછી ગ્રહીતૃસમાપત્તિ અને ગ્રહણ સમાપત્તિ આવે. અહીં સુષુપ્તિ દશા છે. અહીં દેવ તે સૂર્યરૂપ છે અને ગ્રહણવિધિ તે “મરિદમનમા વિમg” છે. Ta= એ અંત્યમંગલ છે, અને તે વિનામ ને મુકરર કરે છે. વિષય ગહન છે. ભાષામાં પૂરેપૂરે દર્શાવી શકાતું નથી. F (૫૩) - તા. ૧૮-૧-૭૨. એ દષ્ટિએ “નિક્ષેપ સહુ સરિખા ભાત્પત્તિ માટે ચાર નિક્ષેપનું તુલ્ય બળ પણ માનેલું છે. નમસ્કાર – મહામંત્રના પુસ્તકમાં ન વિચાર અંગે આનું સ્પષ્ટીકરણ કરેલું છે. “પ્રતિમાશતક, લેક ૩ની પજ્ઞ ટીકામાં આ અંગે વિસ્તારથી વિવેચન છે. સન્નિધાનં નિધાનમ્' એ વાક્યમાં “રિધાન' શબ્દથી પાર્શ્વનાથ પ્રભુ એ અર્થ તમે કાઢી બતાવ્યું તે ઘટી શકે છે. સ્મરણ કરનારના ઘટમાં – અંતરાત્મામાં પાર્શ્વનાથ પ્રભુરૂપી નિધાનનું સન્નિધાન થાય છે, એ અર્થ કરવામાં હરકત જણાતી નથી એટલું જ નહીં તેથી અધિક ભાવભક્તિ અભિવ્યક્ત થાય છે. ગુણીનું પ્રત્યક્ષ માનસ – દર્શન કહી શકાય. અનુરાગ એટલે મધુર – ભક્તિ અને તે દ્વારા મહાસમાધિ પામી શકાય. આ અનું પેક્ષા સુંદર છે. BH અ. (૫૪) તા. ૨૦-પ-૭૨. ઉવસગ્ગહરની પહેલી ગાથાને મને આખી રાત વિચાર આવ્યું છે તે આપની પાસે રજૂ કરું છું. - તેમાં પહેલું પણ છે તે શબ્દાકાર છે – બીજુ ર છે તે અર્થાકાર છે અને ત્રીજુ અધ્યાહાર છે. તેને બેધાકાર થઈ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy