SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ્સ–સૂત્ર આધાર મળી શકતા હોય તે ઈચ્છવા એગ્ય છે. “લેગસ અંગેનું લખાણ પૂરું તૈયાર થયા બાદ જેવા મોકલશે. “પાતંજલ–ગસૂત્ર” માટે તમે જે વિચારે જણાવ્યા છે તે બરાબર છે. સકલાહસ્તેત્રમાં વીસ તીર્થકરોની સ્તુતિ છે તેમાં બબ્બે તીર્થકરોને ન્યાસ એકેક ચક્રમાં કરવામાં આવે તે આઠ ચકેમાં સળ તીર્થકરે અને બાકીના આઠ તીર્થકરેને ન્યાસ બિનવકનાં આઠ બિંદુમાં કરીને ધ્યાન અને સ્તુતિ કરવામાં આવે તે બરાબર ગોઠવાઈ જાય છે. “આવિયં શિવીનાથ' બે કલેક પૃથ્વીતત્વ મૂલાધારમાં અને “વિશ્વમશનનારામ – બે કલેક – જલતત્વ સ્વાધિષ્ઠાનમાં એ રીતે સ્તુતિકાર તે તે ચકોના બીજેને લક્ષ્યમાં રાખીને સ્તુતિ કરતા હોય તે અનુભવ થાય છે કેમ કે તે તે સ્તુતિમાં જલ, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ આદિ તને અનુરૂપ વર્ણને આવે છે. વિશુદ્ધિચક પછી છઠ્ઠા અને તાલ ઉપર બે ચક જેને લલનાચક વગેરે નામ આપવામાં આવે છે અને ત્યાર બાદ ભૂમધ્યમાં આજ્ઞાચક ત્યાં ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનનું ધ્યાન શાંતિદાયક બને છે. મનશ્ચકને અધિષ્ઠાતા* ચંદ્ર પણ સૌમ્ય છે. પછી અનુક્રમે એકેક તીર્થકર કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ આદિને ન્યાસ કરીને ધ્યાન કરવાથી બિન્દુની જ સૂક્ષ્મ – સૂક્ષ્મતરાદિ અવસ્થાઓ કતપી શકાય છે – આ એક કલ્પના છે. ઘણા વખતથી આ વિચાર આવ્યું છે અને સ્થિર થતું જાય છે, તે પ્રસંગનુસાર જણાવેલ છે. તમે સકલાર્વતતેત્ર પર સંશોધન કર્યું હતું તેમાં આ વિષયને સ્પર્શ કર્યો છે કે કેમ? તે જણાવશે તથા તે માટે જે આધાર મળતું હોય તે લેગસ્સ માટેની ન્યાસની વિચારણા સાધાર બની શકે છે. કુંડલિની: સાડાત્રણકલા-સાવિતમ્' ત્યાં કલાને અર્થ “કમ' એમ ટીકાકારે જ કરે છે. “સકલાહંત ' તેત્રના પહેલા ફ્લેકમાં સકલ પરમાત્માની સ્તુતિ છે. તેનો અર્થ પણ “નિર્મળ અઘાતિકર્મની સાડાત્રણ કલાઓ સહિત” એમ થઈ શકે છે. ઘાતિકર્મને ક્ષય થયા પછી અરિહંત ભગવતેની નિર્વાણ પામવા પયંતની જે અવસ્થા છે. તેને સંપૂર્ણપણે જાગૃત થયેલી સર્વોત્કૃષ્ટ કુંડલિની શક્તિ કહી શકાય. * જુઓઃ “નમસ્કાર-સ્વાધ્યાય, સંસ્કૃત–વિભાગ; પૃષ્ઠ ૧૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy