SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કલા આદિનો સમાવેશ તથા તત્ત્વરુચિ – તત્ત્વબોધ – તત્ત્વપરિણતિ વિશેની સમજ તિ અને પ્રતીતિ માટે દર્શાવવામાં આવેલાં સ્મરણવિચિન્તન – ધ્યાન–એ ત્રણ પદક સાધનાની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનાં દ્રવ્ય - ગુણ – પર્યાયથી અરિહંતને જાણ થાન કરવાથી થતો મેહનાશ—એ નિશ્ચયનયથી નિર્વાણ-પ્રાપ્તિને પરમ ઉપાય સૂચવે છે. “પંચપ્રસ્થાનની રસપ્રદ વિવિધ વિગતે અને પંચનમુક્કારોના વિભિન્ન રીતે થતા સમાસ-વિગ્રહ જિજ્ઞાસુઓ માટે ઉપયોગી અને મનનીય છે. ત્યાર બાદ આપેલા પત્રોથી અરિહંત ભગવંતની વિશિષ્ટ ગ્યતા અને પરમ ઉપકારને જાણ્યા પછી સાધકને બધાં ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તીર્થંકર પરમાત્માનું જ છે –– એ વાતની પ્રતીતિ થયા વિના રહેતી નથી. નવધા ભક્તિ અને સમગ્ર ભક્તિશાસ્ત્રોને નામ – સ્થાપના – દ્રવ્ય – ભાવ-એ ચાર નિક્ષેપા વડે થતી અરિહંતની ઉપાસનામાં સમાવેશ—એ પણ એક ઉત્કૃષ્ટ ગંભીર વિચારણા છે. વ્યાકરણ આદિથી રમો + વર્દિતાળ – એ ત્રણ પદોની ચર્ચાવિચારણું અપેક્ષાએ ઉપાદેય છે. તદુપરાંત, બધા યુગમાં જિનાજ્ઞાનું પાલન અનુય્ત છે? – જેવાં માર્મિક-વચને તથા “મા રૂ મા તુમેના રટણનું વિધાન તેમ જ ઊંડાણથી લાંબા સમય સુધી કરવામાં આવતાં ચિન્તનનાં હેરત પમાડે તેવાં પરિણામની ભાવપૂર્ણ સુંદર ચર્ચા–સાધનામાં પ્રાણ પૂરવા માટે અત્યંત ઉપયેગી છે. નમસ્કારનાં નવ પદમાં ધર્મવૃક્ષને સમુચ્ચય તથા ‘પદમાં Gratitude અને ઉરિફંતા–પદમાં Grace –– એ વિચારમાં અરિહંત પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિભાવ પેદા કરવાનું સામર્થ્ય સમાયેલું છે. [પત્ર ક્રમાંક – ૨૦માં શરૂ થયેલી આ વિચારણને વિરતાર પત્ર ક્રમાંક - ૩૪ માં જોવા મળે છે.] “મોક્ષ તત્ત્વને નહીં માનનારા અભને નવકારની ચૂલિકા સ્પશતી નથી – આ વાકયનું તાત્પર્ય પણ આ પત્રોમાં જ સ્પષ્ટ રીતે 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy