SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવાયું છે. તેવી જ રીતે પ્રણિધાન સંબંધી વિચારણામાં સંભેદપ્રણિધાનમાં એકતાને સંબંધ વાચકપદ સાથે તથા અભેદ – પ્રણિધાનમાં એકતાને સંબંધ વાગ્યાથી સાથે દર્શાવેલ છે – જે આ કઠીન વિષયમાં અટવાઈ જતા સાધકો માટે પરમ ઉપકાર છે. અંતમાં “નમસ્કારમાં નયવાદ' –એ વિષયથી પૂર્ણાહુતિ કરી સ્યાદ્વાદનું માડાઓ દર્શાવાયું છે; જેથી સાધકને “સર્વનયાશ્રિત થવાની પ્રેરણું મળે છે. [ ર ] “લેગસ – સૂત્ર ( પૃષ્ઠ : રર થી ૪૦ ) [અ ૫ + ભ = ૧૪ પત્રો] આ પ્રકરણમાં લેગસ્સ – સૂત્ર પર સૂફમ-ચિન્તન કરતાં લખાયેલા પત્રોને સાર છે. “મા મિથુરા'માં ધ્યાતા, દયેય અને ધ્યાન સુંદર રીતે ઘટાવેલ છે. ધિલાભ માટે ચતુર્વિશતિ જિનનામનું દેહસ્થ ચકસ્થાનમાં ન્યાસ વડે સાડાત્રણ વલયમાં ધ્યાન અને લેગસ્ટ’– સૂત્રની સાત ગાથાઓની પાતંજલ – ચગસૂત્ર” પ્રમાણે અથ-વિચારણ નિર્વિકલ્પસમાધિ પર્યન્તની વિવિધ ધાનાવસ્થાઓના સંકેતે નિર્દિષ્ટ કરે છે. નામ-સ્મરણમાં “શબ્દ-શક્તિને અચિજ્ય મહિમા વર્ણવી શબ્દ' પ્રધાન સમારણ, વિચિન્તન અને ધ્યાનથી થતા લાભે અને તેની આગવી વિશેષતાઓને સૈદ્ધાત્ત્વિક રીતે અહીં રજૂ કરવામાં આવી છે. કીર્તન – વંદન – પૂજનમાં નવધા ભક્તિને સમન્વય કરતાં સમગ્ર ભક્તિ-માર્ગ લેગસ્સ – સૂત્રમાં કઈ રીતે સમાવિષ્ટ છે–તે સ્પષ્ટ કરીને “ભક્તિગપ્રધાને સાધકને “લેગસ્સ’– સૂત્રની ઉપાદેયતા સિદ્ધ કરવામાં આવી છે. લેગસ્સ–સૂત્રની પ્રથમ ગાથામાં અરિહંત ભગવંતના ચાર અતિશયે અને “જેને વિશેષ અથ દર્શાવેલ છે. “જિ”, “વરે', વં ” અને “ઘ'કાર આદિનું અર્થ-રહસ્ય શોધવાના નમ્ર પ્રયાસ સાથે સ્થાન પ્રક્રિયા સુસંગત બનાવવા માટે કેટલીક જરૂરી વિચારણું સ્પષ્ટીકરણપૂર્વક અહીં રજૂ કરવામાં આવેલ છે. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy