SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિપશ્યના-સાધના ૧૬૩ તૃતીય ચેકડી-ચિત્તાનુપશ્યના-ચિત્તનું આકલન કરવાને ઉપાય - (૧) ચિત્તને જાણીને આશ્વાસ-પ્રવાસનો અભ્યાસ કરે. (૨) ચિત્તને પ્રમુદિત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. (૩) ચિત્તનું સમાધાન કરીને આશ્વાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૪) ચિત્તને વિમુક્ત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. ચતુર્થ ચેકડી - ધર્માનપશ્યના–નિર્વાણ-પ્રાપક પદાર્થોનું આકલન કરવાને ઉપાય: (૧) અનિત્યતા સમજીને આવાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૨) વૈરાગ્યને સમજીને આશ્વાસ–પ્રવાસનો અભ્યાસ કરે. (૩) નિરાધ જાણીને આશ્વાસ–પ્રવાસને અભ્યાસ કરે. (૪) ત્યાગ જાણીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. ૧. કાય-સંસ્કાર - આનંદલહરી જેવા સુખકારક અનુભવ. ૨. પ્રીતિ – નિષ્કામ પ્રેમ જે પ્રથમ ચોકડીના અનુભવથી આપોઆપ ઉદિત થાય છે. ૩. સુખ– રોગના કારણે શરીરમાં વેદના થતી હોય અને આના પાન સ્મૃતિની ભાવના કરે તે અપ્રતિમ પ્રીતિ-સુખ અનુભવે. ૪. ચિત્ત-સંસ્કાર–ઉપર પ્રમાણે આનંદકારક અને સુખકારકચિત્ત-સંસ્કાર ૫. ચિત્ત-સંસ્કાર શાંત – મનને સૂક્ષ્મ કંપ પણ નાબૂદ કરવાનું હોય છે. ૬. ચિત્ત જાણીને- ચિત્ત મંદ થવાનો સંભવ છે તે જાણીને પ્રયત્નો કરવા. ૭. ચિત્તને પ્રમુદિત કરીને- ચિત્તને ઉત્સાહ રાખીને. ૮. ચિત્તનું સમાધાન કરીને – શાંતિપૂર્વક. ૯. ચિત્તને વિમુક્ત કરીને – આશ્વાસ-પ્રશ્વાસમાં મનને આસક્ત થવા દેવું નહીં. ૧૦. અનુપશ્યના – આકલન કરવું. ૧૧. નીવરણ – આવરણ. (ગ્રંથ – સિદ્ધ જીવની – સ્વામી બ્રહ્માનંદ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy