SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા જણાવ્યું છે. ત્યારે બાદ છેલ્લે પંચાચારની આઠ ગાથાઓ અતિચારના ચિન્તન માટે હેવાથી અતિચારની જ ગાથાઓ છે – એવું પૂજ્ય સાગરજી મહારાજે કરેલું સમાધાન યુકિત-યુકત રીતે પ્રસ્તુત કર્યું છે. (૧૧) “સમાધિ અને “સમપત્તિ' (પૃષ્ઠ: ૧૨-૧૪) [ અ૧ + ભ, ૧ = ૨ પત્રો ] પ્રથમ પત્રમાં જણાવ્યું છે કે નિશ્ચયનયની ભાવનામાં વધુને વધુ લીન રહેવાથી ચિત્ત-સમાધિને અનુભવ કરી શકાય છે, જ્યારે દ્વિતીય પત્રમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે- “વ્યવહારનું લક્ષ્ય નિશ્ચય છે. નિશ્ચયના લક્ષ્ય વિના વ્યવહાર દુર્નય બને છે ઈત્યાદિ. અંતમાં નિશ્ચયના લક્ષ્યવાળી નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવની ઉપાસનાને જ સમુપાસના કહી છે અને તે જ આત્મપરક કરવામાં આવે ત્યારે અભેદોપાસના રૂપ બને છે. ઉપાસનાના આ બંને પ્રકાર સમજાવવા માટે વિષય-સમાપત્તિ અને “આત્મ– સમાપત્તિને ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. (૧૨) મેક્ષ (પૃષ્ઠ : ૧૯૪-૧૫) [ભ, ૧ = ૧ પત્ર ] આ છેલા પત્રમાં “વામન પરમાન મોક્ષદ” તથા નર્માક્ષ કુત્તિ'– આ બે વ્યાખ્યાઓમાં રહેલી “મેક્ષમાર્ગની સાધનાનું વર્ણન છે; તે બન્ને શુદ્ધ આત્મસ્વરૂપના ચિન્તન તરફ લઈ જાય છે. પ્રથમ સાધના “આત્મભાવનાથી “સમત્વ” લાવી આત્મવિકાસ સાધી આપે છે – પરંતુ અયોગ્ય વ્યકિતના હાથમાં આ ભાવનાના દુરુપગથી જે અનિષ્ટ સંભવે છે તે પણ જણાવ્યાં છે. દ્વિતીય સાધનાને શા માટે રાજમાર્ગ તરીકે માનવામાં આવે છે તે બતાવતાં જણાવ્યું છે કે-સાધકને શમાદિમાં પ્રવૃત્તિ પર્યાયનય જ કરાવે છે --“ગુરુના આત્માને પિતાથી અધિક શુદ્ધ ન માનનાર તેની સેવા વગેરે શી રીતે કરી શકે?” UR આમ ભક્તિમાર્ગ–સૂચક “નમો અરિહંતાણ-મહાપદની તાત્વિક વિચારણાથી શિષ્ય દ્વારા શરૂ થયેલ આ આધ્યાત્મિક પત્રવ્યવહાર મેક્ષ 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy