SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] વિપશ્યના–સાધના (૩r Turn તિ) અ. (૧૩૧) જામનગર. તા. ૯-૨-૬૮ “ TTTTT રિ'- આ પાલિ શબ્દનો અર્થ છે “પ્રાણ-અપાનની સ્મૃતિ. આ બૌદ્ધપ્રક્રિયા ધ્યાન માટે છે અને તે “ઉત્તરાધ્યયન સૂત્ર— અધ્યયન – ૨૪, ગાથા-૮, પૃ૪–૧૧૫ ઉપર છે. (શાત્યાચાર્ય ટીકા)-આ પ્રમાણે “ભાવ-ક્રિયા ઔર અનાવેગ”— નામના લેખમાં નથમલજીએ ટાંકયું છે, પણ નથમલજીએ આધાર ટાંક્ય નહોતું એટલે તેમને પૂછતાં જે આધાર આપે તે અમારે ત્યાં ગ્રંથ છે તેમાં મલ્ય – તેઓ કહે છે કે બૌદ્ધસંપ્રદાયે તેના ઉપર બહુ ભાર દીધું અને આપણે ત્યાં કઈ કારણથી ધ્યાન-પ્રક્રિયા છૂટી ગઈ છે. એટલે આ વાકને કઈ ઉપયોગ થયે જ|ત નથીપરંતુ પ્રભુ મહાવીર સ્વામીના વખતમાં તે પ્રચલિત કિયા હતી. (૧૩૨) દીયાણુજી. તા. ૧૪–૨-૬૮ બાપ તિ”—‘પ્રવાસે શ્વાસની સ્મૃતિના સ્થાને આપણે ત્યાં કાયેત્સર્ગની અંદર ૨૫ વાવાસ, ૩૦૦ શ્વાચ્છવાસ, ૫૦૦ વાચ્છવાસ, ૧૦૦૮ શ્વાસોશ્વાસ એમ પ્રતિદિન, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ- કિયામાં આજે પણ વિહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy