SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અધ્યાત્મપત્રસાર વિશેષ વિમ કરી સૂચવવા જેવું લાગે તે જણાવશે. શાસ્ત્રથી અબાધિતપણે અનંત અર્થા થઈ શકે છે, તેમાંથી આ પણ એક અથ થઈ શકતો હોય અને તેમાં સાધનાને ઉપયોગી અનેક વસ્તુ સંગૃહીત થઈ શકતી હાય, તે તે વધુ ઉપાદેય કેમ ન ગણાય ? ભ (૪) ‘શ્રીકલ્પસૂત્ર’ મૂળમાં શક્રસ્તવ વડે ભગવાનની સ્તુતિ કરતી વખતે વીવો તાળું સરળ શરૂં પટ્ટા' એવે પણ એક આલાપક છે તેમાં પ્રભુનું એક વિશેષણ ‘તાળ” મૂકેલું છે. પ્રભુ દ્વીપ અથવા દીપ છે, ત્રણ છે, શરણ છે, ગતિ છે અને પ્રતિષ્ઠા છે. પ્રસ્તુત ત્રણ પદ સ્વીકારવાથી ત્રાણુ સ્વરૂપ અરિહંતને નમસ્કાર થા એવા અ સ્પષ્ટપણે થઈ શકે છે અથવા અરિહંતને નમસ્કાર ત્રાણુરૂપ છે એવા અથ પણ થઈ શકે. ભવ્યત્વ પરિપાકના ઉપાય (નો) દુષ્કૃતગાં, (fk ) સુકૃતાનુમેદના અને (સાળં) શરગમન. એક સાથે એ ત્રણે ઉપાયેાનું વર્ણન પ્રથમપદમાં મળી રહે છે...વગેરે અનેક રીતે વિચારી શકાય છે. - ત્રણ ' * (૫) પ્રથમપદની અનુપ્રેક્ષામાં ‘ત્રિપર્વચ્છિન્ન' એ શબ્દ મહત્ત્વના છે. નિમત્સ્યન્ત પમ્’ એ નિયમ ‘નો+િ +TMxT: ', ‘નો+ અદ્દિા + અંતા વગેરે વ્યુત્પત્તિઓમાં ‘વિમર્ત્યન્ત મ્ ’ના નિયમ મુજબ ત્રણ પદના બદલે એ પદ્મા થાય છે, તે પણ વિચારવા ચેાગ્ય છે. વિશેષ તમારા પત્ર સળેથી. ܕ 品 (૧૫) સુશ્રાવક અમરતલાલભાઈ જોગ ધમ લાભ, તા, ૭-૧૦–૭૧ ના પત્ર મળ્યે. Jain Education International પ્રથમપદના ‘પૂજ્યતા’ અપ્રધાનપણે આદર્શ તરીકે રહેવા જોઈ એ એ તમારુ લખવું યથાય છે. ‘ + દંતાળું” એ અ તા દ્વિતીયાદિ પરમેષ્ઠિને પણ લાગુ થઈ શકે છે. તેથી પ્રથમપદનું અસાધારણ લક્ષણ પીંડવાડા. આસા વદી–૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy