SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ * ઉવસગ્ગહુર”– સ્તોત્ર https ‘સુકૃતસાગર ’ ગ્રન્થના ત્રણ લાકઃ 'श्रीस्तम्भनेश तहामुत्रमोक्षनिबन्धम् । शरणं समुपैमीति ध्यात्वा मन्दमुवाच च ॥ ' ( સુકૃતસાગર : પ્રથમતરંગ, શ્લાક : ૬૯ ) અ –આ લાકમાં અને પરલોકમાં મોક્ષના કારણભૂત શ્રીસ્થંભન પાર્શ્વનાથ પ્રભુને શરણે જાઉં છું. એ પ્રમાણે ધ્યાન કરીને ધીમે મેલ્યા. 'नामचिम्बोपलस्नात्रजलपूजासुमाद्यपि । त्वामासाद्येष्टदं तत्किं पार्श्व ! त्वन्महिमां स्तुवे ॥ ' (સુકૃતસાગર : પ્રથમતર’ગ, શ્લોક : ૭૦ ). અર્થ :-નામ, પ્રતિમા-પાષાણુ, સ્નાત્ર-જલ, પૂજા-પુષ્પ આદિ પણ આપને પામીને ઇષ્ટને આપનારાં બને છે. તા હે પાર્શ્વનાથ ભગવાન ! આપના મહિમાની હું શું સ્તુતિ કરું? 'श्रीपार्श्वप्रतिमापूजाधूपोत्क्षेपादिपूर्वकम् । तमेकाग्रमनाः पूतवपुर्वस्त्राऽनिशं जप || ' ૪૩ (સુકૃતસાગર : પંચમતરંગ; શ્લોક : ૮૦ ). અર્થ :-શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા પક્ષેપ આદિ કરવાર્વક; એકાગ્ર મનવાળા, પવિત્ર શરીર અને વસ્ત્રવાળા થઈને હંમેશાં તે( પાર્શ્વનાથ ભગવાન )નો જપ કરો. Jain Education International ઉપરના લેાકની સાથે ખીજા શ્લેાકમાં પંચપરમેષ્ઠિ– નમસ્કારમંત્રને અપૂર્વ મહિમા વર્ણવ્યો છેઃ ( इहामुत्र मोक्षनिबन्धम् । ' અથઃ–આ લોક અને પરલોકમાં મેક્ષનું કારણ છે. આ લોક અને પરલેાકમાં બંધનથી છેાડાવનારા તરીકે વર્ણન છે. બીજે પણ પાર્શ્વનાથ ભગવાનના માહાત્મ્ય-વર્ણનમાં કષ્ટમાચક તરીકે વર્ણના આવવાનાં જ. પાર્શ્વનાથ ભગવંતના ચરિત્રામાં પણ તે વર્ણના મળશે, પમેળે રહ્યા જોહિણ’ } पासेण अरहा पुरिसादाणीए । સમને મળવું. મહાવીરે’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy