SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અધ્યાત્મપત્રસાર સામાયિક શબ્દના અર્થમાં નિર્યુક્તિકાર ત્રણ વિભાગ પાડે છે(૧) સામ, (૨) સમ અને (૩) સમ્મ. તેમાં પ્રથમ “સામ” શબ્દનો અર્થ “મધુર-પરિણામ” – એમ ટીકામાં સ્પષ્ટ કરેલ છે. નવકારીના પ્રથમ–પદમાં રહેલ “નમેપદ દ્રવ્ય - ભાવસંકેચરૂપ ભક્તિ સ્વરૂપ છે, તેથી તે પણ “મધુર-પરિણામરૂપ જ છે. ભક્તિ એ પરમાનંદનું બીજ છે – એમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે भक्तिः परेशानुभवो विरक्ति रित्यत्र चैष त्रिक एककाले । guઘમરણ થાશ્વત સુस्तुष्टिः पुष्टिः क्षुदपायोऽनुग्रासम् ॥ (શ્રીમદ્ભાગવત સ્ક-૨, શ્લેક-૪૨) અથ–“જેમ ભજન કરનારને પ્રત્યેક કેળિયે તુષ્ટિ, પુષ્ટિ અને સુધાનિવૃત્તિ એકી સાથે થાય છે તેમ પ્રપત્તિભક્તિવાળાને ભકિત, વિરકિત અને પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન –એમ ત્રણે એક જ કાળે થાય છે.” વળી તેના બીજા ફ્લેટમાં કહ્યું છે કે એ રીતે અખંડવૃત્તિથી પરમાત્માના ચરણ-કમળની ઉપાસના કરનારને ભક્તિ, વૈરાગ્ય અને ભગવ...બધ થતું હોવાથી અંતે પરમશાંતિ મળે છે. “તતા Hi Bરતમુતિ સાક્ષાત'-એ બીજા લેકનું છેલ્લું ચરણ છે. “ભક્તિને એ રીતે “આધ્યાત્મિક – ભેજન” પણ કહી શકાય. ભકત-હૃદયને એ અનુભવ થઈ શકે.” અ, (૧૭) તા. ૨૦–૧૦–૬૮ “પુષ્ટિમાર્ગમાં “ભક્તિના બે પ્રકાર છે – (૧) સાધનરૂપા અને (૨) ફલરૂપા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy