SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વિપશ્યના-સાધના ૧પણ અ. (૧૩૭) તા. ૩૦–૧૦–૭૨ महा-सतिपट्टान सुत्तं સરળ અને વ્યાવહારિક ગાભ્યાસને પરિશ્ય. મ€T-તિપટ્ટાન’–સૂત્ર એ “સૂત્રપિટકના પ્રથમ-ગ્રંથ દીર્ધનિકાય'નું એક અત્યંત મહત્ત્વનું સૂત્ર છે. Mind to be purified from all Obstructive ............sorrow & misery. સની વિશુદ્ધિ માટે, શેક (sorrow)- સંતાપ (Misery)માંથી ઘટવાને માટે, દુઃખ (Pain)-દૌર્મનસ્ય(Grief)ને નાશ કરવાને માટે આ એક અને અટુલે માર્ગ છે. શ્રી ગૌતમ બુદ્ધ જે માર્ગના પરિશીલનને આદેશ કર્યો છે તેનું રહસ્ય આ “તિપદાન– સૂત્ર છે. “ક્ષતિપદાન'(સં. સ્મૃતિ-Mindfulness; suથાન- Presence) Presence of Mindfulness- Foundations of Mindfulness એટલે કે સતત જાગ્રત રહેવાને અભ્યાસ. સ્મૃતિ = કરવા જેવું હોય તેનું તે તરીકે અને ન કરવા જેવું હોય હેય તેનું તે તરીકે મરણ. જેવી રીતે ચતુર પહેરેગીર અપ્રમત્ત થઈને દરવાજા ઉપર ખડે રહે છે અને તેની પૂરેપૂરી ખબરદારી રાખે કે છે અંદર કેણ આવે છે અને બહાર કેણુ જાય છે, બરાબર તેવી જ રીતે “સતિપદાનને અભ્યાસી પિતાના મનના દરવાજા પર સતત જાગ્રત રહે છે કે ત્યાં કયા વિચાર ઊઠે છે અને કયા ખતમ થાય છે. સતત સાવધાનીનો અભ્યાસ કરીને આ માર્ગને કેવી રીતે બળવાન અને સફળ બનાવી શકાય તેના કમનું શિક્ષણ પ્રસ્તુત સૂત્રમાં છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે – “તિ દૃાનના ચાર પ્રકાર છે- (૧) કાયાનુપશ્યના, (૨) વેદનાનુપશ્યના, (૩) ચિત્તાનુપશ્યના અને (૪) ધર્માનુપશ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy