SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અધ્યાત્મપત્રસાર વિનાના નાદને સૂચવે છે, તેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા સમતાભાવને સૂચવે છે. મંત્રનું પ્રયોજન જેમ અનાહતનાદમાં જવાનું છે, તેમ આગમ શાસનું પ્રજન જીવને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા સમતાભાવમાં લઈ જવાનું છે. પરિપૂર્ણ સમતા એ જ મેક્ષનું અનંતર કારણ છે. યંત્રમાં તે બંનેને સૂચવવા માટે જ જાણે ન હોય તેમ કેવળ વર્તુલાકારે નહિ પણ ઉત્તરોત્તર વૃદ્ધિસૂચક (Spinal) આકારે તેનું આલેખન કરવામાં આવ્યું છે. અક્ષરકૃતને સૂચવવા જેમ “a” થી “શું” પર્વતના વર્ગો છે, તેમ અક્ષરકૃતને સૂચવવા વર્તુળ, ત્રિકેણુ, ચેરસાદિ આકૃતિઓ છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં અનક્ષરકૃતને પણ શ્રત કહેલું છે અને તેના ધ્યાનને પણ સ્વાધ્યાયમાં અતર્ગત ગણુને કર્મનિર્જરાનું સાધન કહ્યું છે. સ્વાધ્યાય એ અત્યંતરતપને એક પ્રકાર છે અને તપ એ નિર્જરાતત્ત્વનું અંગ છે. એ રીતે સાડાત્રણને આંક ઉત્તરોત્તર ભાવવૃદ્ધિને સૂચક છે એમ કહી શકાય કેમકે સાડાત્રણના આંક પછી તેથી કઈમેટે આંક અંકગણિત વડે બતાવી શકાતું નથી. વા થી વધારે લા અને ૧૫ થી વધારે રા અને રાા થી વધારે સા, ત્યાં સમાપ્તિ થાય છે. તે પછી જે કાંઈ આંક આવશે તે પૂર્વ પૂર્વના સરવાળારૂપે હશે પણ સ્વતંત્રતારૂપે નહિ હોય. ગણિતમાં વૃદ્ધિને બતાવનાર છેલા આંકની સમાપ્તિ “” વડે છે. અ. (૩૩) મુંબઈ તા. ૧૪–૧-૭૫ એક વખત મેં સાગરજી મહારાજને પૂછયું હતું કે- લેગસ”– સૂત્ર વેદાંતીઓના ક્યા સૂત્ર સામે છે? તે તેમણે કહ્યું હતું કે “લેગસ્સ’–સૂત્ર હિરણ્યગર્ભની ચા સામે છે. આ ચા મેં શોધી કાઢી છે. તે લેગસ્સ” વિષેની વિચારણામાં દાખલ કરવા ઈચ્છા હતી, પરંતુ હવે જે કર્યું છે તે પૂરતું છે. અ. (૩૪) મુંબઈ તા. ર૭–૧–૭૫ તત્વાર્થની કારિકા વિષેનું આપનું સૂચન ઘણું જ ઉપયેગી નીવડશે. ઉપમિતિભવપ્રપંચકથા” જોઈ જઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy