SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ અધ્યાત્મપત્રસાર અને તે જ બોધિ અથવા અનાહત છે. હું બધિને અનાહત સમજુ છું અને તેની સ્તવમાં પ્રાતે પ્રાર્થના કરવામાં આવી છે. ત્રણેય યુગનો સમન્વય અને તે ઉપરાંત તપ તથા વીર્યને રાજગ: આ તે પ્રાથમિક વિચારણું છે પણ મને તે “ઉવસગ્ગહર – તેત્રમાં ચારેય વેગ દેખાય છે. વાકુની સાધના મંત્રોગથી થાય. મનની સાધનાને લયુગ કહે છે અને પ્રાણ જે દુ:સાધ્ય છે તેની સાધના હઠાગથી થાય છે. દદય એ જ અનાહતચક છે અને પ્રાણને વાસ ત્યાં છે એટલે તે જેિ જીતાય તે અનાહત અને અવ્યક્ત ઉર્ફે ધિને લાભ થાય અને આ કાર્ય પ્રેમથી – ભક્તિથી થાય માટે પ્રેમલક્ષણ – ભક્તિથી ભરપૂર હૃદય વડે માગણી કરવામાં આવી છે. “ઉવસગ્ગહર – સૂત્ર પર વિચાર કરી “Tr' નામના મહામંત્રને અને ઢિ' નામની પ્રવરવિદ્યાને ન્યાય આપે તેવે અથ કરી આપે છે. જરા સારે થયે તેની ફેર કેપી કરી આપને મેકલીશ. તે આપ વિચારી જશે. કુલિંગ વિદ્યા” એ છે કે જે વિવસ્ત્રાપન્ના, ઢ નિવૃr’ને ‘પુસિયા', “ત્તા પુળો છે” કરે. + ઉવસગ્ગહરં – સ્તોત્રનો સાર બે શબ્દમાં દર્શાવે હોય તે તે બે શબ્દો છે – “હું” અને “.” Të શબ્દને સમગ્ર સ્તંત્રમાં ત્રણ વખત ઉપયોગ થયો છે. પહેલી ગાથામાં બે વખત અને એક વખત પાંચમી ગાથામાં. તિજ શબ્દને પ્રવેગ માત્ર એક વખત થયું છે અને તે પંચમી ગાથામાં. પણ બને શબ્દ, તેત્રમાં જે મંત્ર નિર્દિષ્ટ કર્યો છે તેમાં છે. નમિr iા વિનર વિન નિર્જન”. પ્રથમ ઘર – સામીપ્ય દર્શાવે છે, બીજે જાણ – શબદ બ્રહ્મ છે. અને ત્રીજે પાર – વિનવતરું છે. ઉત્કૃષ્ટ ઝેર ઉતારનાર છે. + જુઓઃ “નમિઝન – સ્તોત્ર; ગાથા ૨-૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy