SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર આહત્ય સર્વ અરિહતેમાં રહેલું છે અને તે આહનામાં જેમ મેક્ષલક્ષમી એક બાજુ રહેલી છે, તેમ બીજી બાજુ ત્રિભુવનનું સ્વામિત્વ પણ રહેલું છે. આહત્વે ત્રણે લેક ઉપર શાસન ચલાવે છે એને અથ લીવાર સુરત ” એવી પ્રભુની અહિંસાત્મક આજ્ઞા અને તે અથે સંયમ -- તપનું પાલન કરવાની આજ્ઞા, સર્વનું હિત, મંગલ અને શિવ કરે છે. પ્રભુની આજ્ઞા અહિંસાનું યથાર્થ જ્ઞાન આપે છે અને તેનું યથાર્થ પાલન કરવાનું ફરમાન કરે છે આજ્ઞાભંગની શિક્ષા થાય છે અને તે આજ્ઞાનું પાલન કરે છે તેના પેગ – લેમનું પ્રભુ નિર્વહણ પણ કરે છે અથવા 241511 = Word, Law, Order, Principle, Theory ard Practice. વરાતિgનમ્ = સર્વ અરિહંતમાં રહેલું, ૩ઘણા વિચિ: == મેક્ષલક્ષ્મીનું અધિષ્ઠાન, મૂર્ખર વસ્ત્રથીરાનY = સ્વર્ગ, મૃત્યુ અને પાતાલનું સ્વામિપણું. સકલ અરિહે તેમાં આહનત્ય રહેલું છે અને આ ત્યમાં ફળરૂપે એક બાજુ મોક્ષલક્ષ્મી અને બીજરૂપે બીજી બાજુ ત્રણ ભુવનનું ઈશિત્વ રહેલું છે. ત્રણ ભુવનનું સ્વામિત્વ “હવે નવા ન જોવા” કેઈપણ જીવ હણવા લાયક નથી એ આજ્ઞા દ્વારા – આ આજ્ઞા સર્વનું હિત કરનારી છે અને સર્વજી પર પ્રભુત્વ ધરાવનારી છે. આજ્ઞાનું પાલન કરે છે તેનું હિત, શિવ અને કલ્યાણ કરે છે અને એ આજ્ઞાનો ભંગ કરે છે તેનું અહિત, અશિવ અને અકલ્યાણ થાય છે – એ રીતે આજ્ઞાનું પ્રભુત્વ સકલ વિધપર છવાયેલું છે. આજ્ઞાના પરિપૂર્ણ પાલનનું ફળ સિદ્ધત્વ છે. આજ્ઞાના આંશિક પાલન અને આંશિક ભંગનું ફળ સંસારિત્વ છે. એ રીતે ત્રિભુવનમાં આજ્ઞાનું સ્વામિત્વ અપ્રતિબદ્ધ છે અને આજ્ઞા આહત્ય સ્વરૂપ છે અને તે આત્ય સકલ અરિહંતામાં રહેલું છે. અમે (૬૯) તા. ૨૫-૧૨-૭૩ જન્મજાતુ” અને “રા'ધમ્મધાતુ શબ્દ –તે આધ્યાત્મિક અર્થમાં હોય તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy