SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. અધ્યાત્મપત્રસાર પંચમંગલમહાશ્રુતસ્કંધને ભણવા, ભણાવવા માટે વિનયપૂર્વક ઉપાધાન તપ કરવાને વિધિ વિસ્મય – પલક – પ્રમોદ – પ્રધાન અમૃતક્રિયાની પાનમાલિકા ૧. સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, ગ, લગ્ન અને ચંદ્ર-બલ હેાય ત્યારે, - સુપ્રશસ્ત સમયે, ૨. જાતિ વગેરે મદ અને આકાથી રહિત થઈને, -જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુતજ્ઞાન-એ મદના અષ્ટકથી રહિત થવું એટલે કે શરણ અંગીકાર કરવા માટે અભિમુખતાના ભાવપૂર્વક અને કેઈપણ જાતને સંશય કે શંકા સેવ્યા વિના, ૩. શ્રી ઋષભદેવ વગેરે શ્રેષ્ઠ ધર્મતીર્થકરેનાં પ્રતિમા–બિંબ ઉપર દષ્ટિ તથા મનને સ્થિર કરીને, -બિંબમાં ચિત્તવાળા (સામાન્ય ઉપગવાળા) તથા મનવાળા | ( વિશેષ ઉપગવાળા) થઈને, ૪. શ્રદ્ધા, સંવેગ અને અત્યંત તીવ્રતર મહા- ઉલ્લસિત શુભ – અધ્યવસાય સહિત, -શ્રદ્ધા સહિત એટલે ઈચ્છાપૂર્વક અથવા નિજાભિલાષ કે ચિત્તના સંપ્રસાદપૂર્વક - સંવેગ સહિત એટલે શ્રદ્ધાના પરિણતિરૂપ મૂળ ગુણ પ્રગટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy