SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રો-કથન શ્રી કિરણભાઈ મારા પરમ ઉપકારી પૂજ્ય ગુરુભગવંત પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાથે તથા મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ સાથે મારે પરિચય મારા ધર્મમિત્ર શ્રી ઇષભદાસજી મદ્રાસવાળાએ કરાવ્યું હતું. જ્યારે પૂજ્યશ્રીનું ચાતુર્માસ જામનગર હતું ત્યારે મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ સાથેની આત્મીયતા ઘણી વધી. મારા ફતેહી શ્રી ચન્દ્રકાન્તભાઈએ “અધ્યાત્મપત્રસાર માટે “પ્રાકથન' લખવા જ્યારે મને કહ્યું, ત્યારે મેં સહર્ષ તે સ્વીકાર્યું. અધ્યાત્મપત્રસારમાં સાધના માટે ઉપયેગી વસ્તુઓનું સંકલન કરવામાં આવ્યું છે તેથી આ પત્રોમાંથી સાધકને અનુપ્રેક્ષા માટે ઘણી સામગ્રી મળી રહેશે. આ પત્રવ્યવહાર જે સળંગ સચવાયો હેત તે વધુ ગ્ય થાત. સચવાયેલા આ પત્રો વાંચતાં પહેલાં કેટલાક મુદ્દાઓ વાંચનારે સમજી લેવા જોઈએ – (૧) સર્વપ્રથમ આપણું મન ઉઘાડું રાખીને આ પત્રો વાંચવાના છે. (૨) આ લેખ-સંગ્રહ નથી, આ પત્રો છે. (૩) પત્રો સદાય અંગત હેય છે. (૪) પત્ર લખનાર બન્ને પાત્રો એકબીજાની વિચારધારા અને ભાવધારા જાણતા હોય એટલે કેટલુંક લેખન માત્ર સંકેતરૂપે જ હોય. (૫) બન્ને પાત્રોનું વારંવાર મળવાનું થતું હોય, તેથી મેઢે ચર્ચાચેલી . કઈ વાતના અનુસંધાનમાં પણ કેટલુંક લખાયું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy