Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
રૂર
टीका(नरे) नरः मनुष्यः 'जस्मिस' यस्मिन् कुले उग्रकुलभोगकुलादौ उपलक्षणात् देशकालराष्ट्रादौ 'समुप्पण्णे' समुत्पन्नः उत्पत्तिं लब्धवान् वा तथा 'जेहिं' यैः सह 'संवसेत् मातृपितृभ्रातृकलत्रपुत्र मित्रजामातृश्वशुरश्वश्रूश्यालकमातुलपितव्यप्रभृतिभिः सह संवासं कुर्यात् तेषु 'ममाइ' ममेति 'ममैते,--अहमेतेषामित्येवं प्रकारेण ममत्वं कुर्वन् 'लुप्पइ' लुप्यते समखसमुत्पादितकर्मणा नरकनरामरतिर्यग्लक्षणे चतुर्गतिकसंसारे परिभ्रमन् पीडयते घटीयन्त्रगतघटिकावदनिशमावर्तमानो न कदाचिदपि कर्मवन्धनाद् विमुक्तो भवतीति । कीदृशः राग के कारण पुनः पुनः वन्ध को प्राप्त होता है किन्तु कर्मवन्धनसे मुक्त नहीं हो पाता ॥४॥
टीकार्थ-जिस उग्रकुल या भोगकुल आदि में और उपलक्षण से जिस देश, काल, राष्ट्र आदि में मनुष्य जन्मा है तथा जिन माता, पिता, कलत्र, पुत्र, मित्र, जामाता श्वसुर सासू साले , मामा, या काका आदि के साथ निवास करता है, उनके प्रति ममत्व धारण करता है अर्थात् , ये मेरे हैं- मैं इनका हूँ इस प्रकार का ममताभाव स्थापित करता है और ममत्व के कारण उत्पन्न कर्म के उदय से नरक मनुष्य देव और तियेच इन चारगतिरूप संसार में परिभ्रमण करता हुआ पीडा पाता है। अरहट की घडियों के समान निरन्तर घूमता हुआ कर्मवन्धन से मुक्त नहीं होता। वह जीव वाल है अर्थात् सत् असत् के विवेक से विकल (रहित) है । वह अन्यान्यों में भी अर्थात् છે. એ રાગી જીવ રાગને કારણે ફરી ફરીને અન્યને પ્રાપ્ત કરતા રહે છે, પરંતુ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્તા નથી
ટીકાર્ય–જે કુળમા (ઉગકુળ, ભેગકુળ આદિમા) અને ઉપલક્ષણની અપેક્ષાએ જેદેશ, કાળ, રાષ્ટ્ર આદિમાં મનુષ્ય જન્મ્યા હોય છે, તે કુળ આદિના પ્રત્યે તથા જે માતા, પિતા, HTS, महेन, मार्या, भित्र, पुत्र, पुत्री, सभा, सासु, सस२१, साणा, भाभा, l આદિની સાથે મનુષ્ય નિવાસ કરતો હોય છે, તેમના પ્રત્યે મમત્વ ભાવ ધારણ કરે છે, એટલે કે “તેઓ મારા છે અને હું તેમને છુ” આ પ્રકારને મમત્વભાવ સ્થાપિત કરે છે. આ મમત્વને કારણે તે જે કર્મોન ઉપાર્જન કરે છે તે કર્મોના ઉદયને લીધે તે નરક, મનુષ્ય, દેવ અને તિર્ય ચ રૂપ ચાર ગતિ રૂપ સ સારમાં પરિભ્રમણ કરતો થકે પીડાને અનુભવ કરતો રહે છે.
રહે ટની જેમ નિરન્તર પરિભ્રમણ કરતે તે જીવ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્ત નથી. એ જીવ બલ હોય છે, એટલે કે સત્ અસના વિવેકથી વિહીન હાય