Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૬
પંચસંગ્રહ-૧
હેતુઓના વિકલ્પો
વિકલ્પ વાર ભાંગા
કુલ ભાંગી સંખ્યા
૧૩૨૦૦ ૧૩૨૦ ૧૩૨૦ ૬૬૦૦
૪૬૨
૬૬OO. ૧૩૨) ૧૩૨૦ ૧૩૨૦
૪૬૨00
પૂર્વોક્ત આઠ ત્રણ કાય વધ પૂર્વોક્ત બે કાય વધ ભય પૂર્વોક્ત બે કાય જુગુપ્સા પૂર્વોક્ત ભય જુગુપ્સા પૂર્વોક્ત આઠ ચાર કાય વધ
પૂર્વોક્ત ત્રણ કાય વધ ભય ૧૧ | પૂર્વોક્ત ત્રણ જુગુપ્તા ૧૧ | પૂર્વોક્ત બે કાય વધ ભય જુગુ
આઠ પાંચ કાય વધ ૧૨ | પૂર્વોક્ત ચાર કાય વધુ ભય ૧૨ | પૂર્વોક્ત કાય જુગુ ૧૨ | પૂર્વોક્ત ત્રણ કાય વધ ભય જુગુ, ૧૩ | પૂર્વોક્ત આઠ પાંચ કાર્ય વધ, ભય ૧૩ | પૂર્વોક્ત આઠ જુગુ ૧૩ | પૂર્વોક્ત ચાર કાય વધ, ભય જુગુ, ૧૪ | પૂર્વોક્ત આઠ, પાંચ કાય વધ, ભય, જુગુપ્સા
૧૩૨૦ ૬૬૦૦ ૬૬૦૦ ૧૩૨૦૦
૨૭૭૨૦
૧૩૨૦ ૧૩૨૦ ૬૬૦૦
૯૨૪૦
| ૧૩૨૦
૧૩૨૦
આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે કુલ એક લાખ, ત્રેસઠ હજાર, છસો અને એંશી (૧૬૩૬૮૦) ભાંગાઓ થાય છે.
પ્રમત્ત-અપ્રમત્ત અપૂર્વકરણ ગુણસ્થાનક અહીં મિથ્યાત્વ અને અવિરતિ સંબંધી એક પણ ભેદ હોતો નથી. ત્રણમાંથી એક વેદ, પ્રમત્ત ગુણસ્થાનકે કાર્મણ તથા ઔદારિકમિશ્ર સિવાય તેમાંથી એક યોગ, અપ્રમત્ત ગુણસ્થાનકે પૂર્વોક્ત બે, વૈક્રિયમિશ્ર તથા આહારકમિશ્ર સિવાય શેષ અગિયારમાંથી એક યોગ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન, તથા ઔદારિક કાયયોગ એ નવમાંથી એક યોગ, ત્રણ ગુણસ્થાનકે બેમાંથી એક યુગલ અને ચાર સંજ્વલનમાંથી એક ક્રોધ વગેરે એમ આ ગુણસ્થાનકોમાં જઘન્યથી પાંચ બંધહેતુ હોય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે પ્રકારે છે અને બન્ને ઉમેરવાથી સાત બંધહેતુઓ થાય છે.
પ્રમત્ત ગુણસ્થાનકે ત્રણ વેદને તેર યોગે ગુણતાં ઓગણચાળીસ, આવે તેમાંથી સ્ત્રીવેદીને આહારક અને આહારકમિશ્ર એ બે યોગ ન હોવાથી એ બાદ કરતાં સાડત્રીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચુમોતેર, તેને ચાર કષાયે ગુણતાં પાંચતુના બસો છેનું ભાંગા થાય, પૂર્વોક્ત પાંચમાં