________________
શ્રી ચંદ્રમહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ
પ્રથમ ખંડ
(શ્રીમાન્ આચાર્ય શ્રી મલગિરિ રચિત ટીકાનો અનુવાદ તેમજ સારસંગ્રહ, પ્રશ્નોત્તરી આદિ સહિત)
અનુવાદક
(સ્વ) પં. શ્રી હીરાલાલ દેવચંદ - વઢવાણવાળા
સંપાદક
(સ્વ) પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી અધ્યાપક – શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. મહેસાણા
પ્રકાશક
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (ઉત્તર ગુજરાત) ફોન નં. (૦૨૭૬૨) ૫૧૩૨૭