Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બી જન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 శి00000000000000000000000 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
WUDRHEI
\સ્વ. ૫ પૂ. આચાર્યદેવેe1 શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ lt
specવર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ અમારે પણ સંયમની સાધનામાં જે જરૂરી ન હોય તેવી ચીજોની ઇચ્છા તે છે
ઉપાધિ અને સંયમની સાધનામાં જરૂરી એવી ચીજો તે ઉપધિ. - જે જીવ ખાવાને ઉપાધિ માને તે રાજ તપ ન કરી શકે તેય “તપ આવી છે. 9
અને જે ખાવામાં જ મજા માને તે તે માસક્ષમણદિ કરે તે ય તપવી નથી ! 0 • પાપ કરતાં જેને ડર ન લાગે તે ધર્મ જ નથી.
ભગવાન પાસે દુનિયાની સુખ-સંપત્તિ માગવી તે મેટામાં મોટે ભીખનો વધે છે. 9. ૦ જે ભગવાન ક્ષે ગયા, મિક્ષ આવવાનું આમંત્રણ આપી ગયા તે ભગવાન પાસે 9
મે ક્ષ વિના બીજું કાંઈ મંગાય ખરું? ૨ ૦ રોટલાના ભિખારી કરતાં સંસારના સુખના ભીખારી મોટામાં મોટા ભિખારી છે. 9. • દુનિયાનું સુખ ગમે, તે મેહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે ય મેહ છે. તે આ
સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મેહ છે. તે સંપત્તિ મળે અને આનંદ થાય તે ય મોહ છે. તેથી દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે તે ૨
મેહથી ધમર કર્યો કહેવાય ! 0 ૦ ધર્મને સેવનાર કદી દુઃખી થાય નહિ, પાપ તેને દુઃખ આવે અને
પણ તે દુઃખી હોય નહિ. 0 ૦ ભગવાન પાસે મોક્ષ મંગાય, મેક્ષ સાધક ધમ મંગાય પણ પૈસે-ટકે તો ન જ !
મંગાય. -.આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવાનું છે ? આત્મા 9. આ અનાદિથી સંસાર રૂપી રોગમાં ફસાયેલ છે. તે સંસારની રિબામણથી છૂટી જાય છે છે અને મેક્ષ રૂપી આરોગ્યને પામે તે માટે. oooooooooooooooooooo
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) Co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
શ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*