________________
દર્શન અને ચિંતને
પરમશ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિતા અનેક પુસ્તકા બહાર પાડયાં છે- એ પ્રયત્ન પ્રથમ દૃષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદન–મુદ્રણનું દૃષ્ટિબિન્દુ ખલવું જ જોઈ એ. પુસ્તકાની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈ એ એને નિણૅય કરવા વાસ્તે એ મળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનાની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સ’પાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકા જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાખ ધ અક્ષમ્ય ભૂલો જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણાતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છેં.
૯૦ ]
· શ્રીમદ્રાજચંદ્ર'ના હિન્દી કે કાઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ધણા ભક્તા છે. તેમનુ પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હાવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયા સેકડા ગ્રંથામાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે.. તેથી અનુવાંદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તે એ અનુવાદ્ય નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમતી ભાષાને માતૃભાષા જેટલા જ તલસ્પર્શી પરિચય કરેલા હેવા જોઈ એ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયાનુ તેણે પવ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈ એ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાના હોય તેમાં લખવાને તે સિદ્ધહસ્ત હાવા જોઇ એ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે” ખર્ચ. યોગ્ય રીતે સભવતા હાય, તે કરવામાં વૈશ્યન્નત્તિ જરાય ન સેવતાં વ્રણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવુ જોઇએ.ન
.
* * શ્રી, રાજચંદ્રનાં વિચારને ’(ગૂજરાત વિદ્યાપીઠ )માંથી ધૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org