________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૪૩
પ્રાપ્ત કરવી ખરાબ માર્ગથી પિતાની આજીવિકા પ્રાપ્ત ન કર્મકાંડો નથી ઉપદેશતા ચિત્ત અને હદયને શુધ્ધ રાખવું કરતાં સારા માથી કરવી અને સમ્યક આજીવ કહે છે. એજ કલ્યાણ માગ છે; અને એ વસ્તુ આપે આપ
સત્કૃત્યો રૂપેજ પરિણમે. ચિત્ત તેમજ કર્મની સીધી અને ૬ સમ્યક અ યાયામ
સાદી શુધ્ધતા એજ તેમના ધર્મના પાયારૂપ છે. સમ્યક વ્યાયામ બાબતમાં નીચેના ચાર મુદ્રા ધ્યાનમાં
આ ઉપરાંત બુધના “મધ્યમ માર્ગ” વિશે કિશોરલાલ રાખવાના છે.
મશરૂવાળા બુધ્ધ અને મહાવીર” નામના પુસ્તકમાં (પૃ.૨૦-૨૧ (૧) મલીન કે ખરાબ વિચારેને મનમાં લાવવાનું જણાવે છે કે “આ મધ્યમ માગ છે કારણ કે આમાં અશુભ અવકાશ ન આપવો.
પ્રવૃતિઓને સ્વીકાર નથી અને શુભ પ્રવુતિએને ત્યાગ નથી.
જે અશુભ અથવા શુભ અને અશુભ બને પ્રવૃત્તિઓમાં પડે (૨) આવા મલીન કે ખરાબ વિચારો જે ચિત્તમાં જ
છે, તે એક છેડે છે, જે બન્ને પ્રવૃત્તિઓથી દૂર રહે છે તે ઉદ્ભવ્યા હોય તે તેને નાશ કરવો.
બીજે છેડે છે. બુધને અભિપ્રાય શુભનો સ્વીકાર અને અશુભ (૩) જે સુવિચાર મનમાં ઉત્પન્ન ના થયા હોય તે ના ત્યાગનો છે.” તેને અવકાશ આપ. અને
ધર્મ પ્રચાર (૪) ચિત્તમાં ઉત્પન્ન થયેલા સુવિચારોને વધારીને વધારીને પૂર્ણતા તરફ લઈ જવા પ્રયત્ન કરે.
દિવ્યજ્ઞાનની પ્રપ્તિ તથાગતને ઉરુલાના રમ્ય પ્રદેશમાં
બોધિવૃક્ષની નીચે થઈ. તે પછી એક અઠવાડિયા સુધી તેમણે ૭ સમ્યક સ્મૃતિ
દિવ્ય પરમાનંદ ત્યાં અનુભો થોડો સમય તે આસપાસની આને અર્થ ચિત્તને જાગૃત રાખવું, ચિત્તને જાગૃત
ભૂમિમાં ફર્યા પછી પિતાના જ્ઞાનને લાભ જનતા જનાર્દનને એવી રીતે રાખવાનું કે પ્રત્યેક વ્યક્તિએ હું શું કરું છું ?
આપવા તેમણે નિર્ણય કર્યો. તેથી સૌ પ્રથમ એમને પેલા
ત્યાગ કરીને જતા રહેલા ભદ્ધવગીય પાંચ બ્રાહ્મણોને ઉપદેશ હું શું વિચારું છું ? હું શું બોલું છું? તેના પ્રત્યે સભાન રહેવાનું છે. ટૂંકમાં પિતાના ચિત્તનું વારંવાર અવકન કરી
આપવાનું વિચાર્યું પેલા પાંચે બ્રાહ્મણે વારાણસી પાસે ત્રાષિ તાવિક વસ્તુઓનું ચિંતન કરવું અને સમ્યફ સ્મૃતિ કહે છે.
પાનમાં રહેતા હતા ભગવાન તથાગત અહિં આવ્યા. અને
તેમણે આર્ય સત્ય અને અષ્ટાંગમાર્ગને ઉપદેશ આ પાંચ ૮ સમ્યફ સમાધિ
બ્રાહ્મણને કર્યો આ રીતે ભગવાન તથાગતનું ધર્મચક્ર પવ
ન ચખ થયું સાથે બુધ્ધ ભગવા ને આ આ ધર્મનો પ્રચાર અહં નીચેનાં ચાર ધ્યાન સાધ્ય કરવાનાં છે.
કરવા તેમના શિષ્યોને આજ્ઞા કરી. ધીરે ધીરે ભગવાન (૧) આપણા પોતાના શરીર પર
બુદ્ધનાં પ્રેમ તથા કરૂણાએ લેકના હૃદયને આકર્યા. પરિ
ણામે હજારો લોકે એમને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા, (૨) મરેલા શરીર પર
ઋષિપત્તનમાં તે જ્યારે ધર્મચક્રનું પ્રવર્તન કરતા હતા ત્યારે
તેમના ઉપદેશથી આકર્ષાઈને પંચાવન જે. લા માણસે આ (૩) મૈત્રી, કરુણ વિગેરે મનની વૃત્તિઓ પર
ધર્મના અનુયાયીઓ બન્યા. હવે તથાગત ઉરૂલા જતા હતા (૪) પૃથ્વી, પાણી, તેજ વગેરે ઉપર
ત્યારે રસ્તામાં અનેક વ્યક્તિઓ તેમના અનુયાયીઓ બની
ઉરૂલામાં ત્રણ કાશ્યપ બંધુએ ભગવાનને શિષ્ય બન્યા. હવે આ માટે સૌ પ્રથમ મનને ધ્યાન પરાયણ એકાગ્ર બનાવી ભગવાન બુદ્ધ રાજગૃહ આવ્યા. અહિં રાજા બિંબિસાર રાજ્ય ઉપરનાં ચાર ધ્યાન સાધ્ય કરવાના છે એમ અહિં જણાવ્યું છે. કરતો હતે. ભગવાન તથાગતનું રાજબિંબિસારે પોતાના રાજ્યમાં 1 ઉપર દર્શાવેલા ચાર આર્યસ અને આર્ય અષ્ટાં
સન્માન કર્યું. અને તથાગતના શિષ્યને આશ્રય આપે. ગિક માર્ગ એ બુધ ભગવાનનો “મધ્યમ માર્ગ” છે. ભગ
રાજા બિંબિસારે ભગવાન બુદ્ધને “વેવનનું દાન આપ્યું.
અહિં સારિપુત્ર અને મોગલલાન બનને તથાગતે પિતાના વાન બુધે અત્યંત કામો પગ તેમજ કઠોર દંહ દમનને ; યાજ્યગણ્યાં છે.
શિષ્ય બનાવ્યા. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ પણ હવે
બૌધ્ધમ નો અનુયાયી બળે ટૂંકમાં બૌદ્ધધર્મને રાજ્યશ્રય આ “મધ્યમ માગ ” ષિષે વિદ્વાને ભિન્ન ભિન્ન મળવાથી હવે તે સારા પ્રચારમાં આવ્યા અને ભગવાન બુદ્ધની દર અભિપ્રાય આપે છે. જેમકે રાધાકૃષ્ણન તેમના “ગૌત્તમ કીર્તિ પણ ખૂબ દૂર સુદૂર સુધી ફેલાવા લાગી. આખરે તથા પધ” નામના પુસ્તકમાં પ-૩૦ ઉપર લખે છે કે “........ ગતે ‘ભિક્ષસંઘ'ની સ્થાપના કરી. અને અસંખ્ય અનુયાયીઓની રંતુ બુધ વિધિવિધાને આચાર, પ્રણાલિકાઓ, નિયમ અને સંઘમાં ભરતી કરી. કપિલવસ્તુના રાજા શુદન જે ખૂદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org