________________
૨પ૦
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨
અહી મોટા મોટા બે રૂપ છે. તેના પર કિંમતી ધાતુઓના નથી. ગુનેગારની આર્થિક સ્થિતિ પ્રમાણે તેને અર્થદંડ કરવામાં પતરાં જડવામાં આવ્યાં છે. આ બને તૃપમાં લેકે દીવા આવે છે. વારંવાર ચોરી કરનારને જમણા હાથ કાપી લેવામાં કરે છે અને પુષ્પ ચઢાવે છે. ત્યાંના લોકે આ સ્તૂપને ચતુઃ આવે છે. રાજસેવકને પગાર આપવામાં આવે છે. ચાંડાલ તૂપને તે દક્ષિણ દિશામાં ચાર દિવસ ચાલી પુરુષપુર જન- સિવાય કઈ જીવ હિંસા કરતું નથી, કે દારૂ પીતું નથી. પદમાં પહોંચ્યો.
લસણ અને ડુંગળી કેઈ ખાતું નથી. ચાંડલા નગર બહાર
રહે છે. અને નગરમાં પેસતાં તેઓ લાકડાથી અવાજ કરતા આ પુરુષપુરને આજે પિશાવર તરીકે ઓળખવામાં
ચાલે છે જેથી તેમને કેઈ અડકી જાય નહિ. લેકે માંસાહાર આવે છે. ફાહિયાનને અહીં જાણવા મળ્યું કે આ જગ્યાએ
' માટે પશુપક્ષીઓ પાળતા નથી. પશુઓને વેચવામાં આવતાં ભગવાન બુદધે પિતાના શિષ્ય આનંદ સમક્ષ કનિષ્ક વિશે
નથી. અને બજારમાં દારૂની દૂકાને નથી. ખરીદ વેચાણ કેટલીક ભવિષ્યવાણી ભાખી હતી જે પાછળથી સાચી પડી
કેડીઓનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર ચાંડાલે હતી. આ જગ્યાએ કનિષ્ક એ સ્તુપ બનાવ્યો હતો અને તેને
માછલીઓ પકડે છે, શિકાર કરે છે અને માંસ વેચે છે. સેના ચાંદીના પતરાંથી મઢ હતો. ત્યાં બુધ્ધદેવનું એક
અહીંથી તે દક્ષિણ પૂર્વમાં સંકાશ્ય નગરમાં ગયે. આ સ્થળે ભિક્ષાપાત્ર હતું તેની લેકે પૂજા કરતા હતા. આ ભિક્ષાપાત્રની તેના સાથીઓએ પૂજા કરી અને ચી તરફ પાછા જવાનો
ભગવાન બુદ્ધની કેટલીક યાદગીરીમાં સ્તૂપ, વિહાર અને
સ્તંભ ઉભા કરવામાં આવ્યા હતા તેનો તેણે ઉલ્લેખ કર્યો છે. નિશ્ચય કર્યો. તેથી ફડિયાનને એકલે પડી ગયો. તે એકલા
ત્યાંથી તે કાન્યકુબ્સ નગરમાં ગયો ત્યાં બે સંધારામ હતા પડી ગયો હોવા છતાં તેને તેની ઈચ્છા મુજબનો
નગરથી પાંચ કીલોમીટર દૂર ગંગા કિનારે ભગવાન બુધ્ધ પ્રવાસ ચાલુ રાખ્યો. ફાહિયાનના યાત્રા વર્ણનમાંથી એ
પિતાના શિષ્યને ઉપદેશ આપ્યો હતો. ત્યાં એક સ્તૂપ શિખવા મળે છે કે માનવીએ બીજાઓ ઉપર અવલંબન
બનાવવામાં આવ્યો હતો જે ફાહિયાનના સમયમાં મોજૂદ રાખ્યા સિવાય પોતાની જાતે રસાહસ કરી અંતિમ ધ્યેયની
હતો. તે ત્યાંથી ફરતો ફરતો શ્રાવસ્તીમાં આવ્યું. સિદ્ધિ મેળવવી જોઈ એ પુરુષપુરથી પશ્ચિમે ચાલીને તે નગાર પ્રદેશમાં પહોંચ્યા..
શ્રાવસ્તી કેશલ જનપદનું નગર હતું. આ નગર પ્ર
નજિત રાજાની રાજધાની હતું. ફાહિયાનના સમયમાં તે ઉજજડ નગર પ્રદેશમાં ભગવાન બુદ્ધના કપાળના અસ્થિને અવશેષ હતું કે તેની ખૂબ ધામધૂમથી પૂજા કરતા હતા.
બન્યું હતું ત્યાં લગભગ ૨૦૦ મકાનો માનવ વસ્તીવાળાં
હતાં. અહીં તેને અનેક સ્તૂપ અને વિહાર જોવા મળ્યા. તેણે આ પ્રદેશમાં એક નાનું રાજા રાજ્ય કરતે હેતે તેણે એક
જેતવન વિહારની મુલાકાત લીધી ત્યાં તેને માલમ પડ્યું કે મેટો વિહાર બંધાવ્યો હતે. ફાહિયાને આ પ્રદેશમાં એક
આ વિહારની આસપાસ ૯૮ વિહાર હતા. આ જેતવન વિહાર ગુફામાં ભગવાન બુદ્ધની છાયા જોઈ. તે જણાવે છે દૂરથી
પહેલાં સાત માળની હતી લેકે અને રાજા આ વિહારમાં જેવાથી તેમના સાક્ષાત દર્શન થાય છે પણ જેમ જેમ પાસે
ધજા, ધૂપ, દીપને પુષ્પ ચઢાવતાં. એક વખત એક ઉંદર જઈએ છીએ તેમ તેમ તે સ્વપ્નવત અદશ્ય થઈ જાય છે.
દીવાની સળગતી વાટ ખેંચી ગયું તેથી તેમાં આગ લાગી આ શું હશે તે વિશે આજે વિદ્ધાને તર્ક કરે છે. ફાહિયા
ગઈ. થોડા દિવસ પછી લેકને આ વિહારની ચંદન મૂતિ નને તેના આગળના પ્રવાસમાં ઠંડીને મોટો સામને કરે
સુરક્ષિત મળી તેથી તેઓએ આનંદમાં આવીને ત્યાં નવ વિહાર પડે તેમાં તેને અનેક મુશ્કેલીઓ પડી હોવાનું તે નોંધ છે -
૧. ફાહિયાન એક વર્ણનમાં જણાવે છે કે ભગવાન બુદ્ધના સિંધુ નદી પાર કર્યા પછી તે ભારતીય ભિક્ષુઓને
શરીરમાંથી દેવોની માફક સુવાસ આવવા લાગી. આવી સુવાસ મળ્યો. ભારતીય ભિક્ષુઓને એ વાત જાણવા મળી કે ચીનથી આટલે દૂર ધર્મ અને ધર્મગ્રંથેની વિગતો મેળવવા તે આવ્યું છે.
સામાન્ય માનવીઓમાં હોતી નથી. આવી સુવાસને કારણે એમણે
નાન કર્યું જ્યાં એમણે સ્નાન કર્યું હતું તે જગ્યા પાછળથી આ વાત જાણી ભારતીય ભિક્ષુઓએ તેના પ્રત્યે સહાનુભૂતિ
તીર્થસ્થાન બની અને ફાહિયાનના સમય સુધી તે તીર્થ સ્થાન બતાવી તેની ભારે પ્રશંસા કરી. ભારતીય જને કેવા સદુભાવી અને સજજને હતા તેની માહિતી ફાહિયાનની આ વિગતોમાંથી
તરીકે પ્રખ્યાત હતું. માનવી જયારે અલૌકિક શકિત પ્રાપ્ત કરે છે
ત્યારે તેના શરીરમાથી સુવાસ આવે છે તેવું આજે પણ તપ૨વીઓ આપણને મળે છે.
ફાહિયાન મથુરાથી દક્ષિણ તરફના દેશને મધ્યદેશ તરીકે ૨, આ ઉપદેશમાં ભગવાન બુધે એમના શિષ્યોને એમ ઓળખાવે છે. આ પ્રદેશની પ્રજા શુદ્ધ આચરણવાળી અને સમજાવ્યું હતું કે આ ગતમાં સુખ દુઃખ માનવીને આવે છે તે ધર્મનિષ્ઠ છે તેવી વિગતો તેણે આપી છે. તે જણાવે પાણીના પરપોટાની જેમ એકાએક આવે છે ને ક્ષણિકમાં • શિ છે કે પ્રજા સુખી છે રાજાની જમીન પ્રજા ખેડે છે અને પામે છે, તેથી સુખમાં માં વી િઅલી ખાનદમાં માવ-1 રાજને થોડો ભાગ આપે છે કે ગમે ત્યાં જઈ શકે છે અને જરૂર નથી અને દુઃખ માં એ દમ નિરાશ થઈ જવા 1 - ૩ ગમે ત્યાં રહી શકે છે. રાજા પ્રાણદંડ કે શારીરિક દંડ આપતો નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org