________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૫૯
દમનનીતિ વિરુદ્ધ સખત વાંધો ઉઠાવ્યો. પરંતુ સરકાર ગેર કરી દેવા પ્રસ્તાવ મૂકયો પરિણામે મુસ્લીમ વધુ પડદાળા પ્રાંતે કાનની પ્રવૃત્તિઓ ન ભાવી લઈ શકે નહિ એ ઉત્તર મળે. માં મુસ્લીમ લીગ રાજતંત્ર સંભાળતી નહોતી ત્યાં સત્તાની
હોડ જામી. ત્યાં ગાંધીજી કાતિલ મેલેરિયામાં સપડાયા. એમને જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા. અલગ મુસ્લીમ રાજ્યની મુસ્લીમ પૂર્વ બંગાળામાં કલ્પી ન હોય એવી હિંસા ફાટી લીગની માગણી અંગે એ જીન્નાહને મળ્યા. રાષ્ટ્રીય મહાસભા નીકળી. પછી બિહાર પંજાબ ને સરહદી વાયવ્ય પ્રાં-તેમાં ના સભ્યોને અન્ય અગ્રણીઓ ને પણ આમંત્રણ આપવામાં અંધાધુંધી ફેલાઈ આવ્યાં. પરંતુ કમી પ્રમાણુના મુદ્દા પર પરિષદ પડી ભાંગી. ગાંધીજીએ પરિષદમાં સક્રિય ભાગ લેવા ઈન્કાર કર્યો. ઈસ
ગાંધીજી દિલ્હીમાં બેઠા બેઠા રાષ્ટ્રીય મહાસભાને સલાહ રોય ને બધા જ પક્ષોના એ સલાહકાર બની રહ્યા.
આપી રહ્યા હતા. એ દિહી છેડી પૂર્વ બંગાળ ગયા. ગામના
પદયાત્રા આદરી હિંસાથી ત્રાહ્ય પોકારી ગયેલી આમજનતામાં એ ગાળામાં ગ્રેઈટ બ્રિટનમાં પણ સત્તા પલટો થયો
વિશ્વાસ પેદા કરવા મથી રહ્યા પરસ્પર વિશ્વાસ ને સદભાવ મજૂર પક્ષ સત્તા પર આવ્યા. નવા વડા પ્રધાન એટલીએ કેળા
કેળવવા સમજાવી રહ્યા. ત્યાંથી એ બિહાર પણ ગયા. પાર્લામેન્ટમાં ષણા કરી. ભારતીય સ્વતંત્રતાનો પ્રશ્ન હવે તકરારી મુદ્દો રહ્યો નથી. ભારત પોતાનું આગવું બે ધારણ સત્તાપલટ અને ભારત પાકીસ્તાનની રચનાના ગાળા ઘડી કાઢે એમાં કીટન મદદ. “વણ સભ્યોનું બનેલું પ્રિટીશ દરિમિયાન ગાંધીજી તે હિંસાથી ઘેરાયેલા પ્રાંતોમાં પ્રવાસ જ કેબીનેટ મીશન ભારત આવ્યું. લાંબી ચર્ચાઓ ચાલી. ભાર કરતા ને શાન્તિ ને શુભેચ્છા પયગામ જ પહોંચાડતા રહૃા. તીય પક્ષો એકમત થઈ શકયા નહિ. એટલે બ્રીટીશ મીશને પિતાની તમામ શક્તિઓ દેશ બાંધવાને કલ્યાણમાં ખરચી પિતાની સમાધાનની દરખાસ્તો જાહેર કરી. ભારતને સહાય રહ્યા. કરવા બ્રીટીશ જે સહૃદય ને પ્રમાણિક પ્રયાસ કર્યા તેને ગાંધીજીએ વધાવી લીધા.
સ્વતંત્ર ભારતની પોતાની મત્વાકાંક્ષા ફળીભૂત થયેલી
જોવા એ જીવ્યા પરંતુ ઈસ્વીસન ૧૯૪૭માં ભારતના ભાગલા મક્લીમ લીગે બ્રીટીશ પેજનને પ્રથમ બહાલી આપી. પયા તેથી હિન્દુ મુસ્લીમ વૈમનસ્ય એકદમ વધી ગયું. ઈસ્વી રાષ્ટ્રીય મહાસભા એ લાંબા ગાળાની યેજના મંજુર રાખી પરંતુ
૧૪તુ સન ૧૯૪૮ માં પણ પોતાની માતૃભૂમિમાં શાન્તિ સ્થાપવાના વોઈસયની દરખાસ્તો ઉપરની વચગાળાની યોજના ફગાવી
પ્રયાસમાં પુનઃ ઉપવાસ પર ઉતર્યા. પાંચ જ દિવસમાં એ દીધી અને પછી મુરલામલીને અને યોજનાઓ ફગાવી દીધી.
ઉપવાસને અન્ન આવ્યો લેકેએ છૂટકારાને દમ ખેંચ્યો ત્યાં જને સીધું આંદોલન ચલાવવા ધમકી આપી.
ઈસ્વીસન ૧૯૪૮ના જાન્યુઆરીની ઓગણત્રીસમી તારીખે ઈસ્વીસન ૧૯૪ ના ફેબ્રુઆરીની વોસમી તારીખે મહાત્મા ગાંધી પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા બ્રિટીશ સરકારે ભારત છોડવાને પોતાનો નિર્ણય જાહેર કર્યો. હતા ત્યારે એક ધર્માન્ત હિન્દુએ ગોળીબાર કરી એમની પિતાની હકુમત પ્રાંતને અને અન્ય અધિકારીઓને સુપ્રત હત્યા કરી.
ખાદી ગ્રામોદ્યોગ કમિશન પ્રમાણિત કામ નિર્માણ સમાજ - મહુવા સંચાલિત જ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર પર
મહુવા (સૌરાષ્ટ્ર ) ન આ સંસ્થા ખાદી અને ગ્રામ ઉદ્યોગના ઉત્પાદન વેચાણ દ્વારા પ૫૦ કુટુઓને રોજી પુરી પાડે છે. જ ખાદીકામ ઘરબેઠા ને બીજા કામ સંભાળતા થાય છે, એ ઘણું જ માનભેર કામ છે. એમાં શીલરક્ષા,
ગૃહરક્ષા અને માતૃ પ્રતિષ્ઠા રહેલી છે. * “જ્યાં સુધી ભારતના સોળ વર્ષથી ઉપરના દરેક તંદુરસ્ત સ્ત્રી પુરૂષને માટે પોતાના ખેતરમાં, ઝૂંપડામાં કે કારખાનામાં પૂર્ણ રોજી આપવાને કઈ ઉત્તમ ઉપાય ન મળી શકે ત્યાં સુધી લાખો ગ્રામવાસીઓને માટે ખાદી ગ્રામોદ્યોગ એ જ એકમાત્ર યેજના હોઈ શકે”
- ગાંધીજી હસમુખરાય મહેતા ડોલરરાય વસાવડા
ઈબ્રાહીમ કલાણીયા સંચાલક માનદ મંત્રી
પ્રમુખ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org