________________
જૂથ વિધ્ય
બાહય જૂથને ખ્યાલ ઉપરથી નીચે
માળખું પુરું પાડે છે પરંતુ જો
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સંગઠન ન હોવા છતાં હિન્દુધમેં તેની વર્ણવ્યવસ્થા અને રાષ્ટ્રવાદી ચળવળના પ્રારંભિક તબક્કામાં ધર્મમાંથી પ્રેરણા જ્ઞાતિવ્યવસ્થા દ્વારા તથા સામાજિક જીવનને નિયંત્રિત કરતી મેળવવા પ્રયત્ન કર્યો છે. આ હકીકતને સમજાવવા માટે સંહિતાઓ દ્વારા સામાજિક સંસ્થાઓનું વરૂપ નિર્ધારિત વિલિ વ મ ગ્રેહામ સસ્તરે રજૂ કરેલ અત્યંતર જૂથ વિધ્ય કર્યું છે. ઇસ્લામ પણ શરિચત દ્વારા મુસલમાન ની સામાજિક બાય જૂથને ખ્યાલ ઉપયોગી નીવડશે. જે જૂથની સાથે વ્યવસ્થાને એક વિસ્તૃત માળખું પૂરું પાડે છે પરંતુ બૌધ્ધ આપણે સંઘર્ષમાં ઉતરવું પડે છે એ જૂથ જે જે બાબતમાં ધર્મ પિતાના અનુયામીઓને સામાજિક જીવનને નિયંત્રિત આપણા જુથથી જુદું પડતું હોય એના ઉપર ભાર મૂકવાથી કરવાને પ્રમાણમાં ઘણે એ છે પ્રયત્ન કરે છે. બૌદ્ધધર્મની બહય-જૂથ પ્રત્યેના આપણા વિરોધને વધુ સાકાર અને ઘેરવાઇ શાખાને અનુસરતા સમાજે આધુનિક પાશ્ચાત્ય સમાજે સંગઠિત બનાવી શકાય છે. વિદેશી શા કે સામેના આઝાદી જેવા છે. હિન્દુ યા ઈસ્લામી કાનૂન સાથે સરખાવી શકાય ના જંગને વધુ બળવાન બનાવવામાં ધાર્મિક ભિન્નતા એ કઈ બાંધધર્મ માં કૌટુમ્બિક જીવન માટે યા લગ્ન માટે મહત્વની જણાતા આ દેશમાં એના ઉ ૨ વિશેષ ભાર મૂકા કઈ ધાર્મિક વિધિની જોગવાઈ નથી. લગ્નની વિધિ કુટુ બની હશે. રાષ્ટ્રવાદીઓએ બે જુદાં જુદાં કેતુઓધી ધન આશ્રય વડીલ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે અને તે ધામિક ગણાતી લીધું છે. કેટલીક વ્યકિત અને જ મુખ્ય ધાર્મિક નથી. પરંતુ ક્ષૌરકર્મ અને અંત્યેષ્ઠિ ધાર્મિક વિધિઓ છે અને ભાવનાથી પ્રેરાઈને એમાં જોડાયા હશે, એમને માટે ધાર્મિક બૌધ્ધ ભિખુઓને હાથે એ કરવામાં આવે છે. રોમન કેથે- મૂલ્યો સાપરિ છે, ધર્મ એ જ રાષ્ટ્રનો પ્રાણ છે તેમને લિક માટે લગ્ન એક ધાર્મિક સંસ્કાર છે અને અન્ય સામા માટે ધર્મ કેવળ એક સાધન નથી પરંતુ સાધ્ય છે. બીજી જિક સંસ્થાઓને પણ એ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. બાજુ એવી વ્યક્તિઓ અને જુથે પણ હતા જેઓ ધર્મને પરંતુ પ્રેટેસ્ટ આ બાબતમાં ધર્મના પ્રભાવમાં થી અંશતઃ એક ઉત્તમ અને અસરકારક સાધન ગણીને એને આશ્રમ મુક્ત બની શક્યા છે.
લેતા હતા. ધર્મ પ્રત્યોને તેમનો અભિગમ ઉપયોગિતાવાદી
હતે રાષ્ટ્રવાદી ચળવળને ણવાન બનાવવા માટે ધમ ધાર્મિક પરંપરાઓની આ તુલનાત્મક ચર્ચા ઉપરથી
ઉપયોગી જણાતા તેમણે રાષ્ટ્રવાદ ઉપર ધર્મને રંગ ચડાવ્ય. એ સ્પષ્ટ થાય છે કે સમાજને અને રાજ્યને પ્રભાવિત કરવાની યા નિયંત્રિત કરવાની બાબતમાં આ ધમે એકમેકથી જુદાં
- રાજકારણ હમેશાં પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે તમામ
સાધનોની સાથે ધર્મનો પણ ઉપયોગ કરી લે છે. સિસ્ટ આઝાદીની લડત દરમ્યાન રાષ્ટ્રવાદ પર ધર્મના પ્રભાવઃ શાસકેએ જર્મની તથા ઈટાલિમાં પોતાની સત્તાને મજબૂત
બનાવવા માટે ધર્મને ઉપયોગ કર્યો હતે આજેન્ટિનામાં વિદેશી શાસન દરમ્યાન એશિયન સમાજમાં ઊભા
પેરોને તથા ઈટાલિમાં મુલિનીએ ચચને આ રીતે ઉપયોગ થયેલા રાષ્ટ્રવાદનું વિધષણ કરતાં જણાવ્યું છે કે પ્રારંભના
કર્યો હતે. મુસલિની પતે નિરીશ્વરવાદી હવે જયારે એને તબક્કામાં રાષ્ટ્રવાદનું સ્વરૂપ ઘડવામાં ધર્મ અગત્યનો ભાગ
પ્રતિસ્પધી ડેન લુઇગી એ ધર્માનુરાગી કેથલિક હતે. ભજવ્યો છે. ખાસ કરીને વીસમી સદીના પહેલા બે દાયકા
આમ છતાં ચચે ટુરની વિરુદ્ધ મુસોલિનીને ટેકો આપ્યો એ દરમ્યાન રાષ્ટ્રવાદી ચળવળો ધર્મથી ખૂબ પ્રભાવિત રહી.
હતે. (૧૩ રશિયાની સામ્યવાદી સરકાર પ્રારંભમાં ચર્ચાની પરંતુ ત્યાર પછી ક્રમશ : ધર્મને પ્રભાવ ઓસરત .
વિરુધ હતી અને ચર્ચને નબળી પાડવા માટે તેમણે અનેક આ ઘટનાક્રમ ભારત, બર્મા તથા ઈન્ડોનેશિયામાં વિશેષ તરીકે
પ્રતિબંઘે લાવ્યા હતા. ચર્ચ એની સમૃહ -પ્રાર્થના એજી આવે છે. રાષ્ટ્રવાદ અને ધર્મ વચ્ચેના સહસંબંધને સમજાવવા
ન શકે એટલા માટે રવિવારની રજા ન બુદ કરી કામદારોને માટે એક એવી સામાન્યના ઉપકલ્પના સૂચવી શકાય કે
સપ્તાહમાં કોઈ પણ એક દિવસ રજા આપવાની પદ્ધતિ દાખલ જયારે રાજ્યકર્તાઓને ધમ શાસિત પ્રજાના ધર્મ કરતાં
કરવામાં આવી. આ સિવાય પણ બીજા અનેક ઉપાયે દ્વારા ભિન્ન હોય છે ત્યારે વિદે.. રાજ્યકર્તાઓ સામે પી લડતમાં
ધાર્મિક પ્રવૃત્તિનું દમન કરવાના પ્રયત્ન થયા. પરંતુ ૧૯૩૫ ધર્મ અગત્યનો ભાગ ભજવી શકે છે. પરંતુ જ્યારે શાસકે
પછી આ પ્રતિબંધ કમશઃ હઠાવવામાં આવ્યા. ૧૯૫૪ માં અને શાસિત સમાન ધર્મ પાળતા હોય છે ત્યારે રાષ્ટ્રીય
નિકિતા કોવે જે વર્તમાનપત્રો અને રાજપુરુષ પાદરીઓની આંદોલનમાં ધમ સિવાયના અન્ય પરિબળે જે તેમને
તથા ધર્મના અનુયાયીઓની અપમાનજનક ટીકા કરતા હતા શાસકથી જુદા પાડતા હોય જેવાં કે ભાષા, પ્રજાતિ યા
તેમની પ્રત્યે જાહેરમાં પિતાને રોષ પ્રકટ કર્યો હતે. (૧૪) આર્થિક શેષણ વગેરે ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
સામ્યવાદી રાજકર્તાઓ સમજી ગયા હતા કે જે લેકોને તેમની દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિયાના સમાજોને આધુનિક
ધાર્મિક ભાવનાઓ પ્રગટ કરવાની પૂરતી તક આપવામાં આવે ઇતિહાસ તપાસતા આ ઉપક૯પનાને પુષ્ટિ મળે છે.
તો તેમની પાસેથી રાજ્યને માટે વધુ સારો સહકાર પ્રાપ્ત ભારત, બર્મા તથા ઈન્ડોનેશિયામાં જુદી જુદી ધાર્મિક કરી શકાય. આ નીતિ સામ્યવાદી વિચારસરણી સાથે સુસંગત પરંપરાઓ પ્રવર્તે છે. આમ છતાં ત્રણે સમાજોએ તેમની ન હોવા છતાં તે જરૂરી જણાતાં તેને અપનાવવામાં આવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org