________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૦૨૭ રહી છે. શ્રી હરિશંકરભાઈને માત્ર ત્રણ ગુજરાતી સુધી મેળવી આપવાના આશયથી સહકારી ક્ષેત્રે જીનીંગ પ્રેસીંગ જ અભ્યાસ, પણ બચપણથી એક-જીવનની શરૂઆત જુદી ફેકટરી અને એઈલ મીલેનું આયોજન કરી રહ્યાં છે. જૂદી જગ્યાએ ટૂંકા પગારથી નોકરી દ્વારા કરી અને પ્રમાણિકતાથી કામ કરી સૌના હદય જીતી લીધાં અને બંદરને
- શ્રી અમૃતલાલ મુળશંકર ત્રિવેદી લગતા કામકાજમાં તથા માલની ઝડપી હેરફેરમાં મન
વઢવાણના વતની અને હાલ અમદાવાદ વસવાટ કરતાં પરોવ્યું–થેડી મુશ્કેલીઓને સામને પણ કર પશે, અને
શ્રી અમૃતલાલ ત્રિવેદીએ શિલ્પસ્થાપત્યને ક્ષેત્રે ૧૯૮૩માં છેવટે વ્યાપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
કામના શ્રી ગણેશ કર્યા. ૧૯૪૪માં શેઠ આણંદજી કલ્યાણજી સાહસિકતાને સિદ્ધિ પ્રાપ્ત થાય જ એવી દૃઢ પ્રતિતિ તેમને
અમદાવાદના મુખ્ય શિપી તરીકે નિમાયા. ૧૯૫૦ પછી થતી રહી , જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે પણ લેક
આબુના વિશ્વવિખ્યાત મંદિરનું સમારકામ કર્યું. મહાત્મા ચાહના પામ્યા હતા, તેમના ત્રણ સુપુત્ર શ્રી ઘનુભાઈ શ્રી
ગાંધીજી સમાધિમંદિરના પ્લાનની વિશ્વવહરિફાઈમાં બીજુ શંકરભાઈ તથા શ્રી દીનુભાઈ અને બહોળા પરિવાર આજે
ઈનામ મેળવ્યું. સને ૧૯૬૨ પછી શત્રુંજયના મંદિરનું ખૂબજ સુખી છે દાનધર્મને ક્ષેત્રે તેમની દેણગીએ પણ
સમારકામ સંભાળ્યું. પ્રાચીન કળાના આ શોખને કારણે આ સામાજિક કાર્યોમાં સુંદર ભાત ઉભી કરી છે.
દિશામાં આગળ વધ્યા. સામાજિક કાર્યોમાં, નાના મોટા ફંડફાળાઓમાં અને શિક્ષણ સાહિત્યની પ્રવૃત્તિઓને આ કુટુંબે હમેશા પ્રેત્સાહન
ઓલ ઈન્ડીયા હેન્ડી–કાફટ બેડની મારબલ એન્ડ સ્ટોન આપ્યું છે.
એડવાઈઝરી બર્ડના નેન ઓફિસીયલ મેમ્બર તરીકે તેમણે
સારી એવી કામગીરી બજાવી, ૧૯૬૪માં વાસ્તુસાર અને ડો. અમૃતલાલ ચકુભાઈ રાવળ
પ્રાસાદમંડન નામના શિલ્પગ્રંથનું ભાષાંતર કરી પંડિત ભગ
વાનદાસ જૈનના આગ્રહથી શિલ્પશાસ્ત્રના વિષયમાં તેમની શિક્ષણ અને સમાજસેવાને ક્ષેત્રે ડો. અમૃતલાલની મૂંગી સાથે શાસ્ત્રાર્થ કર્યો અને સંપુર્ણ વિજય મેળવ્યું. ચિત્રકામ, સેવાઓ ગઢડા તાલુકામાં મહેકતી રહી છે. ઘણા વર્ષોથી જાહેર શિલ્પ અને ફેટોગ્રાફીને તેમનો શોખ આજે ૬પ વર્ષની કાર્યકર તરીકે, ગઢડા ગ્રામપંચાયતના સરપંચ તરીકે, કેળ- ઉંમરે એજ જળવાઈ રહ્યો છે. વણી સમાજના પ્રમુખ તરીકે, જ્ઞાતિના પ્રમુખ તરીકે, માનવ રાહત સેવા સમિતિના પ્રમુખ તરીકે તેમની યશસ્વી સેવાઓ
શ્રી આશાભાઇ એસ. પટેલ (B SC.) પડેલી છે. તેમના મોટા પુત્ર ડી. એ. રાવળ વિદ્યાનગરમાં
શ્રી. આશાભાઈ શંકરભાઈ પટેલને જીવન પથ વૈવિધ્ય પ્રેફેસર છે. બીજા પુત્ર અરવિંદકુમાર રાવળ વેરાવળમાં ચીફ
-પૂર્ણ સેવાઓથી ભરેલું છે કિશોર અવસ્થાથી યુવાન અવમેડીકલ ઓફીસર છે. આખું કુટુંબ કેળવાયેલું છે.
સ્થા સુધી જીવનની ઘણી કઠણાઈઓને અડીખમ સામને શ્રી પ્રેમચંદ તારાચંદ શાહ.
કરી અથાક પરિશ્રમ ખંત અને ધીરજથી આગળ વધ્યા છે,
તેઓને જન્મ વલાસણ ગામમાં સને ૧૯૧૫ માં થયું હતું, બટાદમાં રૂના મોટા વેપારી તરીકે તેમનું કામ જાણીતુ ૧૨ વર્ષની કુમળી વયે સુરત આવેલા, ગરીબાઈને કારણે છે. કમિશનની પેઢીનું સફળ સંચાલન કરી રહ્યા છે. ધંધા- આગળ અભ્યાસ કરવાની અનુકુળતા ન હોવાથી બે વર્ષ કીય પ્રવૃત્તિઓની સાથે સામાજિક સંસ્થાઓ સાથે પણ સુધી કુમળી વયે હોટલ બેય અને મજુરી કરી આજીવિકા સંકળાયેલા છે. જૈન શાળાના સેક્રેટરી તરીકે, બેડિંગના રળવામાં મા-બાપને મદદરૂપ થયા. મા-બાપને બેજારૂપ સેક્રેટરી તરીકે, મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે, કેટન થયા વિના સને ૧૯૪૦ માં બી. એસસી. થયા. સને એસએશનના સેક્રેટરી તરીકે એમ અનેક જગ્યાએ તેમની
૧૯૪૨ ની હિન્દ છોડોની રાષ્ટ્રીય ચળવળમાં તેઓ જોડાયા. સક્રિય કામગીરી છે.
સરકારે તેમની ધરપકડ કરી જેલમાં મૂક્યા. ૨૧ માસના
જેલવાસ બાદ ૧૯૪૪ માં તેઓ મૂક્ત થયા. જેલ મૂક્તિ શ્રી કાતિલાલ ગે. ઠકકર
બાદ સહકારી ચળવળમાં જોડાયા, છેલ્લે દૂધ ઉત્પાદકો માટે
તેમના દુધાળા ઢોર અને કુટુમ્બીઓ માટે આધુનિક સગગારીયાધારના વતની-સાત ગુજરાતીને અભ્યાસ, ઘણા વડે સાથેની આશરે રૂા. ૭૫/- પંચોતેર લાખની “આરે સમયથી સહકારી ક્ષેત્રે પાલીતાણામાં કામ કરી રહ્યાં છે. આ કેલેનીની નાની આવૃત્તિ સમી વસાહત યોજનાને પણ વે. સંઘમાં ૧૯૬૫થી કામ કરી રહ્યાં છે. તે અગાઉ ગારીયા- મૂર્તિમંત બનાવી છે સાથી મિત્રોના સહકારથી ગુજરાત ધાર વ્યવહાર સહ. મંડળી અને ગારીયાધાર સેવા સહકારી રાજ્યમાં સહકારી ધોરણે ત્રીજી અને દક્ષિણ ગુજરાતમાં સૌ મંડળીમાં પણ કામ કર્યું છે ભવિષ્યમાં ખેડૂતોને પૂરતા ભાવો પ્રથમ એવી અમુલ ડેરીનું રૂ. ૭૬/- છેતેર લાખના ખર્ચે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org