________________
૯૧૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ અને અન્ય કેટલીક સંસ્થાઓના મંત્રી – પ્રમુખ અગર કાર્ય
ધંધાર્થે વિશ્વના ઘણા દેશોને પ્રવાસ ખેડી ઘણાજ વાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા હતા બળે અનુભવ મેળવી શક્યા છે. અને ભારતને સ્વરાજ્ય મળ્યા બાદનાં પ્રથમ જે. પી. અને ઓનરરી પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટોની નિમણુંક થયેલી ત્યારે
મીલનસાર અને પરોપકારી સ્વભાવના ૪૧ વર્ષના તેમની પણ નિમણુક થયેલી અને ૧૭ વર્ષ સુધી એ પદ
આ નવયુવાન શ્રી ચિતરંજભાઈને જ્યારે જુઓ ત્યારે હસ ભગવીને ૬૦ વર્ષ રીટાયર્ડ થયેલાં છે.
મુખો ચહેરો, વાણીમાં વિનમ્રતા અને સહિષ્ણુતા એ એમના
આગવા ગુણે સ્પષ્ટ તરી આવશે. તેમની પિતાની સચ્ચાઈ ધગશ મળતાવડાપણું અને નિસ્પૃહ ભાવે સંબંધ બાંધવા અને નિભાવવાની તેમની ધંધામાં રસ લેવા ઉપરાંત ઘણીજ સામાજિક સંસ્થાઓ ઉચ્ચત્તમ ભાવનાએ, સમાજે તેમને ઘણે ઉચ્ચ આસને સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના પ્રખ્યાત અલંકાર સિનેમા તથા અજટા થીયેટરના ભાગીદાર છે. ઘણુ
અંધેરીની લાયન્સ કલબની પાંગરેલી પ્રવૃતિ તેમને
આભારી છે એ કલબના પ્રમુખ તરીકે પણ રહીને ઉજજવળ જ વ્યવહાર કુશળ અને નકદીલ શ્રી ચંદુલાલભાઈ ટી. શાહ આપણું ગૌરવ છે.
ભાત પાડી છે. શ્રી ચીમનલાલ ડી. સ્વામિનારાયણ
લાયન્સ ઈન્ટરનેશનલના ડેપ્યુટી ડીસ્ટ્રીકટ ગર્વનર તરીકે
પણું સુંદર સેવા બજાવી છે. જ્યારે જ્યારે માનવતાને સાદ બેટાદના વતની એલ. એલ. એમ (એડેકેટ) સુધીની પડે છે અને ઉચ્ચ શિક્ષણ અને કેળવણીના અન્ય પ્રયોગો અભ્યાસ. ૧૯૪૨ થી વકીલાતની શરૂઆત કરી. ૧૯૬૮ માં માટે જ્યારે જ્યારે નાણાની ટહેલ નંખાણી છે ત્યારે શ્રી વકીલાત છેડી-- ભાવનગર કે કોલેજના પૂર્ણ સમયના લેક- ચિત્તરંજનભાઈએ સામે ચાલીને દાનનું ઝરણું વહાવ્યું છે. ચરર તરીકે જોડાયા. ૧૯૭૦ માં પ્રેસર થયાં અને ૧૯૭૨ માં ધૂળકાની કેલેજ તેમને આભારી છે. ધોળકા કેળવણી મંડળ પ્રિન્સીપાલ બન્યા.
દ્વારા તેમની સેવા શકિતને ઘણે લાભ જન સમાજને મળ્યો પૂજ્ય ગુરૂજી શ્રી નાથજીભાઈ ઈચ્છારામભાઈ શુકલ. છે. જૈન સમાજમાં પણ તેઓ સારૂ એવું માનપાન પામ્યા છે. રહેવાસી ઉમરેઠ તથા તેમના પ. પૂજ્ય શિખ્ય વકીલ શ્રી ઈશ્વ
નાનામોટા ફંડફળાઓ એમની સારી એવી દેણગી છે. રલાલ લાભશંકર પંડ્યા, વકીલ શ્રી મણીલાલ લક્ષ્મીદાસ
તેમને ત્યાંથી કદી કઈ નિરાશ થઈ પાછુ ગયું નથી તેમની ભાલજા વાળાને સત્સંગ ૧૯૩૮ ની સાલથી થયે. તેમના
આતિથ્ય સત્કારની ભાવના પણ અજોડ છે. સત્સંગથી જ વન ‘સત્સંગ પ્રધાન થઈ ગયું. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ ઉપરાંત ૨૦૦૦ ની સાલથી ભાવન- હિંમત, ખંત અને શ્રદ્ધાને સથવારે વ્યાપારમાં – સામાજિક ગરની ગુજરાતી કંસારા જ્ઞાતિની બેડિંગના માનદ્ સેક્રેટરી સ્થાનમાં ઘણી મોટી પ્રતિષ્ઠા હાંસલ કરી છે – ગુજરાતનું તરીકે ચાલું છે. તેમના બે ભાઈઓ શ્રી હર્ષદરાય તથા તેઓ ગૌરવ સમા છે. રમેશચંદ્ર ધોળકા-ધંધુકામાં ડોકટર તરીકે પ્રાઈવેટ પ્રેકટીસ કરે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયીઓમાં
શ્રી ચીમનભાઈ દાદુભાઈ દેસાઈ શ્રી ચિમનભાઈની ગણના થાય છે.
આઝાદીની લડતના જુદા જુદા તબક્કાઓનું જીવન વૃતાંત શ્રી ચિતરંજનભાઈ દામોદરદાસ
તત્કાલિન નવલકથાઓ તેમજ જીવન ચરિત્રોમાં જોવા મળે છે. સાહસિક વ્યાપારી, સખાવતી સજજન અને સામાજિક
ચરોતર વિદ્યામંડળ અને ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળ, પ્રવૃતિના પ્રણેતા તરીકેનું બીરુદ પ્રાપ્ત કરનાર શ્રી ચિતરંજન
વલ્લભ વિદ્યાનગરના માનદ મંત્રી શ્રી ચીમનભાઈ દાદુભાઈ ભાઈ ગુજરાતમાં ધોળકા તાલુકાના ત્રાંસદ ગામના મૂળ વતની છે.
દેસાઈનું જીવન પણ તેવા જ તબક્કાનું એક અનેરુ પાસું છે. ઘણુ વર્ષોથી આ કુટુંબને મુંબઈમાં વસવાટ રહ્યો છે.
તેમાં આઝાદીની લડતની છાંટ હોવા છતાં ઘણુ એવું જુદું છતાં વતન પરત્વેની મમતા ભૂલ્યા નથી. નાની વયથી જ
અને આગવું તત્વ પણ સહેજે જોઈ શકાય છે. શ્રી ચીમનભાઈ કુશાગ્રબુદ્ધિ અને સખ્ત પરિશ્રમને કારણે નાની ઉમરમાંજ
દેસાઈનો જન્મ તેમના મેસાળ ભાદરણ ગામે તા. ૧૮મી ધંધામાં ઝંપલાવ્યું. પ્રારબ્ધ અને પુરૂષાર્થને યોગે બે પૈસા
ઓકટોબર ૧૯૧૮ ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન કમાયા.
નડિયાદ (દેસાઈ વગેરે) પરંતુ તેમના દાદા આપ સાહેબનું ૧૯૫૩ થી શરૂ કરેલે ધંધાકીય પ્રયાસ આજે વટવૃક્ષ
મોસાળ બાકરોલ ગામમાં અને બાકરોલની મોટી મિલ્કત બન્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી કન્સ્ટ્રકશન લાઇનમાં પણ
ભાણેજ તરીકે તેમને બક્ષીક્ષ મળેલી તેથી તેઓ હવે બાકરોલ સારી પ્રગતિ કરી છે.
માંજ રહે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org