Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1025
________________ ૧૦૨૦ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ડાયગ્નસ્ટીક એપ્લીકેશન ઓફ કાડયાક કેથરાઇઝેશન ઈન સમ એકવાયર્ડ હાર્ટ ડિસીઝીઝ” નામનું પ્રથમ મહત્વ પૂર્ણ પુસ્તક લખી તેમણે જગતના વૈદ્યકીય-સાહિત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ ફાળો આપ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે તેમણે પચાસ જેટલા મૌલિક અભ્યાસ લેખ, સંશોધન લેખ, શિક્ષણ લેખ લખી વૈદ્યકીય લેખન ક્ષેત્રે સુંદર સેવાઓ આપી છે તેમજ ઘણુ વૈદ્યકીય જર્નલસના તંત્રીપદે કામ કર્યું છે. એડીનબરે, ગ્લાસગે વગેરે વિખ્યાત ડોકટરી સંસ્થાઓની ફેલોશીપ અને મેમ્બરશીપ પ્રાપ્ત કરી છે. હૃદયરોગે ઉપરની તેમની આગવી સૂઝ અને સંશોધન શકિતને કારણે વિદેશમાં યુ. કે.ની એસેસીએશન ઓફ કોમનવેલ્થ યુનિવર્સીટીઝ અને એશીયન પેસીફીક કોંગ્રેસ ઓફ કાડીઓલેજી જેવી સંસ્થાઓએ હદયરેગના વિષયો માટે આમંત્ર્યા હતા. હાલ તેઓ વિલેપાર્લે (મુંબઈ) ની મેડીકલ કલબ, કેનરી કલબ વગેરે ડોકટરી સંસ્થાઓમાં સક્રિય કાર્ય કરી રહ્યા છે. શ્રી એસ. પી. મરાઠે. . હાલમાં તે. જયાં સ્થાને કર્યું અને સંચાલન કરી રહ્યાં છે. અને ભાવનગરની નાની મોટી તમામ સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યાં છે. એટલું જ નહી પણ એમના દિલની અમીરાતે ઘણી શુભ પ્રવૃત્તિઓને પ્રોત્સાહક બળ મળ્યું છે. શ્રી અરવિંદભાઈ એન. બુચ જુનાગઢના ખાનદાન કુટુંબમાં ૧૯૨૦માં જન્મેલા શ્રી અરવિંદભાઈ બુચે ૧૯૪૧માં પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી બી. એસ. સી થઈ પોરબંદરની મહારાણા મીસમાં કારકીદીની શરૂઆત કરી. હાલ તેઓ અમદાવાદના ટેકસટાઈલ લેબર એસેસીએશનના સેક્રેટરી પદે છે. આ ઉપરાંત “ઇક” અને કેન્દ્રના અને રાજ્યના મંત્રાલય દ્વારા નિમાયેલી વિવિધ સમિતિઓ, બર્ડઝમાં ટેકનીકલ એજ્યુકેશન, સેવિંગ્સ, ફેકટરી એડવાઈસ, એપ્રેન્ટાઈસ શીપ વગેરે બાબતમાં સલાહ અને માર્ગદર્શન આપી જવાબદારી ભર્યા સ્થાને તેઓ તેમની સેવાઓ આપે છે. હાલમાં તેઓ સીમેન્ટ, કેમીકસ, ટેકસટાઈલસ હોઝીયરી વગેરે વ્યાપારી ક્ષેત્રેના, પંચાયત અને બેંકના કર્મચારીઓના ત્રીશથી વધુ ટ્રેફ્યુનીયનેના પ્રમુખ તરીકે પણ કામ કરે છે. વિવિધ સમિતિઓ, બેર્ડઝ અને સંસ્થાઓમાં મઝદૂર પ્રવૃત્તિઓને લગતા પ્રશ્નો, ઉત્પાદન અને વેતનના પ્રશ્નો તે બાબતના તલસ્પર્શી જ્ઞાન અને ઊંડી સૂઝવડે તેમણે હલ કર્યા છે. રાષ્ટ્રીય ઉપરાંત આંતર રાષ્ટ્રીયક્ષેત્રે પણ ટોકિયોમાંની ટેકસટાઈલવર્કર્સ એશીયન રિજનલ એગેની. ઝેશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવાઓ આપે છે. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સીટીના શતાબ્દીઉત્સવ, પેરીસમાં યુનેસ્કો વર્કર્સ સેમીનાર, “એક-૭૦’ ઔદ્યોગિક મેળે વગેરે પ્રસંગેએ હાજરી આપી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે મઝદૂરના દરેક સ્તરના પ્રશ્નોથી પરિચિત રહી હજ તેમની સેવાઓ આપી રહ્યા છે. ડે. શાંતિલાલ જે. શાહ (એમ. બી. બી. એસ, એમ. ડી. એમ. આર. સી. પી. એફ. આર. સી. પી. એફ. આઈ. સી. એ. એફ. આઈ. સી. સી.) રાહસ હતો હિન્દના ગુલામીકાળે કરાંચીમાં શ્રી મરાઠેને વેપાર ધમધોકાર ચાલતું હતું, તેવામાં વિધિને ફુર પંજો ફરી વળે. હિંદના ભાગલા પડતાં શરૂ થયેલાં આઘાતજનક અને હિંસક બનાવથી તેમની વિશાળ ઇમારત જમીન-દોસ્ત થઇ. પરિણામે ભારતમાં આવી તેઓ ૧૯૪૮ માં સ્થિર થયા. નવેસરથી નાના પાયા પર વેપાર શરૂ કરી તેઓ લગભગ દશ વર્ષ સુધી તેના વિકાસ માટે ઝઝૂમી મુશ્કેલીઓ વેઠી. આટલેથી સંતોષ ન પામતા તેઓએ ૧૯૫૯ માં મધ્યમ પ્રકારનું ઇજનેરી વર્કશોપ મુંબઈમાં શરૂ કર્યું. તેમની ગતિશીલ અને મહેનતુ દેખરેખ તળે આ વકપ વિવિધરીતે પાંગર્યું. મુંબઈની પ્રીમીઅર ઓટોમબાઈલસ, પુનાની ફિલિસઈન્ડીયા લિ. અને તેવી ઘણી ઔદ્યોગિક પેઢીઓની જરૂરિયાત સંતેજતા આ વર્કશોપને હવે જગ્યા પણ અપર્યાપ્ત જણાવા લાગીઆ વિકસતા જતા વર્કશોપને સમાવેશ ભાડુતી મધ્યમાં નહિ થઈ શકે તેમ એકાગ્રચિત્તે વિચારી શ્રી મરાઠેએ મરાઠે ઉદ્યોગ ભવન” નામથી ઓળખાતી એક વિશાળ મજલાએ વાળી ઈમારત ૧૯૬૬ માં ઉભી કરી. અને ત્યાં તેમના વિવિધ ઔદ્યોગિક સાહસો શરૂ કર્યા. ત્યારબાદ તેમના પ્રગતિશીલ પુત્ર શ્રી એસ. એસ. મરાઠે, તેમના જમાઈ અને એક કુશળ ઈજનેર તેમજ ટેકનીકલ નિષ્ણાત શ્રી એન. એસ કેલકર અને તેમના ઘનિષ્ઠ મિત્ર તથા શુભેચ્છક શ્રી એમ.જી. ભટ્ટનાં સહિયારા અને ઉદ્યમશીલ પ્રયત્નના પરિણામે આ વર્કશોપમાં એક નવા પ્રોટોટાઈપ ઓફસેટ મશીનની ડીઝાઈન આકાર પામી. આ “સ્વિફટ-૧૫૦” નામથી ઓળખાતું એફસેડ ડુપ્લીકેટર મશીન “૨૫ માપનું છે. એક માણસ પણ સામાન્ય તાલીમ લઈને આ મશીન ચલાવી શકે તેવું સાદુ અને ઉપયેગી યંત્ર છે આ યંત્રની ઝડપ કલાકના આશરે હાલ અડતાલીસ વર્ષની વયે ડે. શાંતિલાલ શાહ વૈદ્યકીય ક્ષેત્રે અનેક વિધ સેવાઓ આપે છે. ઉજજવળ વિદ્યાર્થી કારકીર્દી દરમિયાન ઈનામ અને સ્કોલરશીપ સાથે આગળ વધી ઘણી વૈદ્યકીય ઉપાધિઓ તેમણે મેળવી છે. હાલ તેઓ મુંબઈની હરકીશનદાસ હોસ્પીટલ અન્ય હોસ્પીટલમાં કાર્ડીઓલેજના નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે. તેઓ કાર્ટીલેજીકલ સાયટી ઓફ ઈન્ડીયા એસેસીએશન ઓફ ફીઝીશ્યન્સ ઓફ ઈન્ડીયા, એશીયન પિસીફીક સોસાયટી ઓફ કાડી ઓલજી, જેવી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વૈદ્યકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાએલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042