________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
કાંદિવલીના લક્ષ્મીનારાયણ મંદિર'ના તેમજ ગીતાભવન'ના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી છે. અને ગેારક્ષા સમિતિ માં પશુ તેઓ સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. કુદસ્તી દાન રત કે આફત જેવી કટોકટીના સમયે આફતગ્રસ્ત માનવતાના સાદ સાંભળીને તેમને રાહત પહોચાડવા અર્થે ફાળો ઉઘરાવ થામાં તેમજ તેમને માટે અનિવાર્ય થીજવસ્તુઓ એકઠી કરવાના કાર્યમાં તેએ 'મેશા અગ્રેસર રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાંના દુષ્કાળ પ્રસ`ગે, બજારના ધરતીક’પ યો પાન્ધત ડૅમના ભગા વખતે, ભરૂચના રાસકટ અને કાચનાના ધરતીકંપમાં તેમજ અમદાવાદ અને ભીવડીના ડાયના પ્રસંગોએ ખાતમોને સહાય પહોંચાડવાના કામાં શ્રી ઠાકરશીભાઈ તન્નાએ અગણ્ય ભાગ બન્યા હતા.
સામાજિક અને માનવતાના ક્ષેત્રે પ્રવૃત્ત રહેવા છતાં શ્રી ડાકણીભાઈ રાજ્કીય ક્ષેત્રમાં પણ એ ર્સ ધરાવે છે. અને તેમાં સક્રિય ભાગ લઈ રહ્યાં છે. ભારતીય જનસંધપશ્ચિમ ઉપનગર વિભાગના તેઓ પ્રમુખ છે. દુધ-ભાવ વધારા વિધી આંદોલનમાં પણ તેમણે સારો ભાગ ભજવ્યેા હતા. તેમજ ગુપડપટ્ટીઓમાં વસનારાઓને મૂળભૂત જરૂરિયાતની રાહત પહોંચાડવા માટેના તેમજ બેકારી નિવારણ વગેરે માટેના આંદોલનોમાં ની ક્રિય ભાગ લીધા હતા.
શ્રી ડુંગી સુદરજી પારકરીઆ
શિક્ષણ અને સંસ્કાર સાથે વેપાર અને સેવા કાર્યનુ સફળ એકદ્ધ સાધી જનાર સ્વભાર્થે નિખાલસ અને મીલન સારાવા ઉપરાંત ખંત અને દ્રઢ મનેાબળ ધરાવતા શ્રી ડુંગરશીભાઇનો જન્મ તા. ૮--૧૨-૧૯૧૪ના રાજ થયો હતા.
૧૯૩૨ માં પટના યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તિલ થઇ નાએ મુંબઈની સીડનામ કોલેજમાં અભ્યાસ કરી. ૧૯૩૬ માં બી. કોમ. ની પદવી મેળવી હતી. ત્યારબાદ પ્રથમતા કૌટુ મ્બિક વ્યવસાય ક્ષેત્રે જોડાયા હતા. પરન્તુ ૧૯૩૯થી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યાં અને સતત પરિશ્રમ અને ધગશના પિરણામ રૂપે હાલમાં તેચ્છાથી ડી. પારકરીયા એન્ડ કાં નામે કોલસાનો વ્યવસાય ચલાવવા ઉપરાંત હાર્ડવેર તથા લોખંડના સામાનની પેઢી ધરાવે છે તેમજ પેટ્રોલ પંપ સસ સ્ટેશન મોટરોના સ્પેર પાર્ટસની દુકાન તથા કાલટેકસ ઈન્ડીયા થ્રી. ની એજન્સીના પણ ધરાવે છે.
શિક્ષણ અને સ ંસ્કારે આર ભકાળથી જ સેવાવૃત્તિના બીજ પ્યા હતા અને ખાજ તે ફીકુવીને વૃક્ષ સમાન બની સેવા કાર્યની શીતળ છાંયડી ફેલાવી રહ્યાં છે. તેઓશ્રી જ્ઞાતિ ઉપરાંત રાજકીય, ધાર્મિક અને કોશિક પ્રવૃત્તિોમાં આગળ
Jain Education International
૯૨૩
પડતા રસ લઇ રહ્યાં છે. માત્ર ગુજરાતી જ નહી પણ અન્ય સામાજિક સંસ્થાઓમાં માનભર્યા હોદો ધરાવી રહ્યાં છે. શ્રી લોહાણા મહાજનની અને જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં તેએથી હુંમેશા મેાખરેજ રહ્યાં છે તન-મન સાથે ધનની પણ ઉદા રસ્તા કરી છે. ખરીયાની ગુજરાતી શાળા અને સત્યનારાયણુ મંદિરને અનુક્રમે દરવર અને પંદર હજાર આપ્યા છે. વારાણસીના સ્વામિનારાયણુ મંદિરમાં રૂપીઆ પંદર હજારની ઉદાર સખાવત આપી છે. આ ઉપરાંત મુંબઇ--વડાદરા રાજ કોટ અમદાવાદ કરીચા ધનબાદ ક—મુજ, અંજાર વન સ્થળીની સંસ્થાઓમાં યથાશકિત નાની મેાટી ઉદાર સખાવતા આપી છે.
શ્રી તુલસીદાસ હરજીવનદાસ
ના
ભાવનગર જિલ્લાના મહુવાના તેએ વતની છે. ઘણા વર્ષોથી મુંબઇમાં થયા? કર્યો કે પ્રારબ્ધ આડ માં છે, એમ કહેવાય છે એ જેટલુ સાચુ છે એટલું જ માણુસ ધારે તે કરી શકે જે પશુ એટલ જ સાચુ છે. આ સત્યની પ્રતિની શ્રી તુલસીદાસભાઇનું પુરૂષાર્થ જીવન કરાવી જાય છે.
ઉચ્ચ મનોબળ અને વ્યાપારી કુનેંતુ ધરાવતા શ્રી તુલસી દાસભાઈના કેટલાંક રાણા અને દેવો પ્રશંશા માગી છે તેવા છે.
વહેલા ઉંડવું સતત સોળ કલાકની કામગીરી કેઈપણ શ્વસન નહી, લાયન્સ કલબની સમાજ સેવાની પ્રવૃત્તિ સિવાય અન્ય કોઈ કાળમાં જવાના રસ ડી. બહારનું કશું પણ ખાવા પીવાની શુદ્ધ મનાઈ- પચરંગી મુંબઈમાં થતા દાવા છતાં ગરાળ અને બૉડીયા સાથે પણ્ એમની બેટી ઘૃણા
આ બધા સંસ્કારો પાછળનું બળ એકતા માતા પિતાના સરકાર વારસા અને બીજી બાળ શરૂઆતના દિવસો કાળી ગરીબીમાં વિતાવ્યા. દુખના દહાડાના એ પ્રસંગોમાંથી ત મહેનત અને નિષ્ઠા પ્રમાણિકતાના પાઠો મળ્યાં... માફીમાં ભગેલા એટલે જીવનના બધાજ પાસાઓનુ પ્રેકટીકલ જ્ઞાન મળ્યું. અને પ્રેરણાએજ વાયિક જીવનમાં કેટલાંક સિદ્ધાંતો નક્કી કર્યું જેના પરમ સતોષ સાથે અમલ કરી રહ્યાં છે. મહુવાની એમ. એન. ડાઈસ્કુલમાં વધુ ગેજી સુધીને જ અભ્યાસ પણ વકીલાતને ક્ષેત્રે આજે સારા પ્રેકટીશનર છે. ગ્રાહકોને પણ એટલેાજ સંતોષ આપવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. એટલુ જ નહી અન્ય ક્ષેત્રમાં કામ કરાને બાળા અનુષ મેળ યા છે. ભારતનો પ્રયાસ કર્યો છે. જેવી ગરીબી જોઇ એવું જ સુખ પણ જોયું છે. એ પૈસા કમાચા છતાં આ કુટુખ ધનના ઉન્માદ કર્યાં નથી. હરજીવન દાસ પ્રાગજીને નામે પેાતાના પુત્ર પરિવાર તરફથી શાળા માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org