________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૪૧
શ્રી મણીલાલ કેશવજી ખેતાણી
ધર્મ–ચારિત્ર્ય અને સમાજ સેવાના ઉત્તમ ગુણોથી જેમનું સુવાસિત જીવન સાંપ્રત સમાજને અજવાળતું રહ્યું છે.
જેમણે પોતાના પુરુષાર્થના બળે જીવનના અનેક તાણવાણુ વચ્ચે સુંદર વ્યક્તિત્વ ઉભુ કરી ભાવિ પેઢી માટે પ્રેરણાદાઈ ભાથું પૂરું પાડ્યું છે અને આજ સીત્તેર વર્ષની ઉંમરે પણ સેવા જીવનની દીક્ષા ગ્રહણ કરી યુવાનને શરમાવે તેવા જુસ્સાથી અનેકવિધ સમાજોપયેગી પ્રવૃત્તિને ગૂંજતી કરી છે. અને જુની પેઢીના સ્થંભ ગણાતા શ્રી મણીલાલભાઈ ખેતાણી માત્ર દશાશ્રીમાળી વણીક કુટુંબનું જ નહિ પણ સમગ્ર ગુજરાતી સમાજનું ગૌરવશાળી રત્ન છે.
સૌરાષ્ટ્રનું વડીઆ ગામ તેમની જન્મભૂમિ અને માત્ર ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પિતાની દીર્ઘ દૃષ્ટિ અને સ્વબળે પ્રગતિના જે પાન તેમણે સર કર્યા એનાથી આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાય છે.
સર્વોદય શિક્ષણ સમાજ, રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિ તથા રાજયના બંદરોની સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમણે ઉપકારક સેવાઓ બજાવી હતી. નાગરિક સહકારી બેન્કના પ્રમુખ તરીકે તેમણે આ બેન્કના કામકાજને ખુબ વિકસાવ્યું હતું. મોરબીના અનેક નાના કારીગરોને તેમની ઉદાર નીતિથી ગૃહઉદ્યોગો શરૂ કરવા ને વિકસાવવામાં ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. શ્રી ભૂપતરાય છગનલાલ શાહ
મૂળ બોટાદના વતની પણ તેમનું કુટુંબ છેટલા અંશી વર્ષથી ધંધાર્થે મુંબઈ આવીને વસ્યું છે. કોલેજનું પ્રથમ વર્ષ પુરૂં કરીને પિતાશ્રીના લોખંડના વ્યવસાયમાં પોતે જોડાયાં અને તેમના પિતાની પ્રેરણા મુજબ આગળ વધવામાં ખંત અને કાળજી રાખી મુંબઈના લેખંડ જથ્થામાં તેમનું સારૂં એવું સ્થાન છે. યુનીટી હાર્ડવેર કુ. તેમની વ્યાપારી પેઢી છે. ધંધા ઉપરાંત ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સકા ળાયેલાં છે. બેટાદ પ્રજા મંડળ, અમુલખ ગુજરાતી સેવા મંડળ એજયુ.સોસાયટી, ગુજરાતી કલબ લેહા ભુવન બીઝનેસ કે. એ સોસાયટી, રાજકોટની ટી. બી. હોસ્પીટલ વિદ્યાભારતી બોટાદ, હાર્ડવેર મરચન્ટસ અને મેન્યુફેકચર્સ ચેમ્બર ઓફ ઈન્ડીયા વગેરેમાં તેમની સેવા જાણીતી છે. નાના મોટા ફંડફાળામાં તેમણે ઉદાર હાથે ફાળો આપ્યો છે. શ્રી ભુરાભાઇ ખોડીદાસ પટેલ
સાબરકાંઠા જિલ્લાના જાહેરજીવનમાં કામ કરતા શ્રી ભુરાભાઈ પટેલનો સાત ગુજરાતીનો જ અભ્યાસ પણ સતત લેક સંપર્કને કારણે આજે ઘણી સંસ્થાઓમાં તેમની કામ. ગીરી બેસે છે–ધડકણ ગ્રામ પંચાયતના સરપંચ, ધડકણ તેમજ ચંદ્રાલા દૂધ ઉત્પાદક સહકારી મંડળ ના ચેરમેન ધડકણ સેવા સહકારી મંડળ ના ચેરમેન, કૂટ એન્ડ વેજીટેબલ ગ્રોઅર્સ એસોશીએશન અમદાવાદના ડાયરેકટર, અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સલાહકાર, સાબરકાંઠા જિલ્લા સહ. દૂધ ઉત્પાદક સંઘ લિ. હિંમતનગરના ચેરમેન વગેરે.
જીવનમાં કાંઈક કરી છુટવાના મનસુબા નાનપણથી જ સેવેલા અને રાષ્ટ્રિયતાથી પૂરા રંગાયેલા એટલે માત્ર તેર વર્ષની નાની કુમળી વયે બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં જૈન બાલ મિત્ર મંડળ સ્થાપી સેવાની સુગંધ પ્રસરાવી. ત્યારથી માંડીને અનેક નાની મોટી સમાજસેવી સંસ્થાઓમાં આગેવાનીભર્યો મહત્વનો ભાગ ભજવ્યો અને નિસ્વાર્થ સેવાની એકપણ તક જવા દીધી નથી જે માટે એક જુદુજ પુસ્તક લખવું પડે તેમ છે.
જીવનની શરૂઆતમાં જે સાત વર્ષ નોકરી કરીને અને પંદર રૂપીયાના પગારમાં શરૂઆત કરી ચોવીસ વર્ષની ઉંમરે માસિક પગાર રૂા. ૩૦૦/- સુધી પહોંચ્યા પછી ૧૯૨૫ ની સાલમાં છૂટક કાપડની દુકાનથી શરૂઆત કરી વેપારમાં પાંચ વરસ ગાળ્યા. પણ મન દિલ દઈને કામ નહોતું કરતું.
૧૯૩૦-૩૧ માં બારડેલી લડતની હાકલ પડી અને તેમનું દેશાભિમાન જાગૃત બન્યું બારડોલી સત્યાગ્રહમાં સક્રિય રીતે ભાગ લેતા આકરો જેલવાસ વેઠવો પડ્યો અને કુટુંબને કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું પણ તેમાંથી જ તેમનું અનેખું વ્યકિતત્વ નાની વયમાં જ સમાજમાં ઉપસી આવ્યું જેથી કુટુંબના વડીલેએ જાપાન જવા લાલચ આપી અને ત્યાં ભાષા શીખીને જાદુજ કામ કરવું હતું પરંતુ બી. દુર્લભજી કુ. ના મેનેજર બીમાર પડવાથી તેને ચા ૧૯૩૪ માં માથે આવ્યું.
ખેતી અને પશુપાલનમાં વૈજ્ઞાનિક સંશોધનોને લાભ લઈ ગામડાઓની પ્રગતિના કાર્યક્રમના અમલમાં તેમને વિશેષ રસ રહ્યો છે. માનવજાતના વિકાસમાં અને ગુપ્તદાનમાં વિશેષ માને છે. ભારત અને વિદેશ પ્રવાસ કર્યો છે.
ઘણા વિવિધ અનુભવેના તાણાવાણા વચ્ચે પસાર થયાં છે. વર્તમાનપત્રો અને સામાયિકેમાં તેમણે પ્રસંગોપાત લેખો આપ્યા છે. ખેતીના પિતાના વ્યવસાયમાં સ્વબળે આગળ વધ્યા છે.
૧૯૩૧ થી ૪૦ સુધીનો સમય જાપાનમાં ગાળે ત્યાં પણું એક ભારતીય જનને શોભે તેવા સંસ્કાર અને ખાનદાનીના દર્શન કરાવ્યા ત્યારબાદ મુંબઈમાં આવી કાપડની લાઇનનાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org