________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૪૫
પ્રમુખ તરીકે ઝળકતી કારકીર્દિ પસાર કરી છે. એક પ્રતિષ્ઠિત આગેવાન ઉદ્યોગપતિ તરીકે સમાજમાં તેમનું ઘણુજ ઉંચુ સ્થાન છે.
જાને તે
૧ણ સંરકન ગ્રંથે
ભાવનગરમાં મરચંટ પરિવારે દાનગંગાની જે દેણગી વહાવીને જે ઉજજવળ ભાત કરી છે તે પરિવારના જ એક અગ્રણી શ્રી મમ્મુભાઈએ શહેરના સામાજિક વિકાસમાં યશસ્વી ફાળો આપે છે.
ભાવનગરમાં આધ્યાત્મિક વાતાવરણ ફેલાવવામાં તેમણે યશસ્વી ફાળે આપે. તેઓ ડોકટર હોવા છતાં, સંસ્કૃત ભાષાને તેમને અભ્યાસ અદભૂત હતા તેઓ સંસ્કૃત ગ્રંથે સહેલાઈથી વાંચી શકતા એટલું જ નહિ પણ સંસ્કૃતમાં વ્યાખ્યાને પણ આપી શકતા. ડે. માનભાઈ પ્રખર થીઓફીસ્ટ પણ હતા. થીએસેફીના સિધ્ધાંતને પ્રચાર કરવામાં સક્રિય રસ લેતા હતા. એક સમૃદ્ધ અને પવિત્ર જીવનની સુવાસ મુકી સં ૧૫૦ માં તેઓ અવસાન પામ્યા. આજે તેમના નાના પુત્ર ડે. અજીતરાય તેમનું દવાખાનું ચલાવે છે.
તેમનું જીવન ધાર્મિક વાચનથી અને ધર્મ પાલનથી ઓતપ્રેત છે. દાન એ એમની પ્રિય પ્રવૃત્તિ છે.
શક્તિશાળી આ યુવાન ઉદ્યોગપતિએ પિતાની કાબેલિયતથી પિતાના વેપાર અને ઉદ્યોગને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પિતાના બહોળા કુટુંબને પણ ઉત્કર્ષ સાધે. ધર્મ અને સમાજ સેવાના કામે પણ વધુ ને વધુ પ્રમાણમાં કરતાં રહ્યાં.
વાસીયા
આર્થિક, સામાજિક અને ધાર્મિકક્ષેત્રે પિતે ઘણી પ્રગતિ પામ્યા છે. તેમનું આખુએ કુટુમ્બ સેવા ભાવનાથી અને ધાર્મિક રંગે રંગાયેલું છે.
સેવાને ક્ષેત્રે શ્રી મમ્મુભાઈએ જે જાળવ્યું છે એમની એ સેવા ભાવનાને બળવત્તર બનાવવામાં તેમના ધર્મ પત્નિને યશસ્વી ફાળો રહ્યો છે. સ્વબળે સંપાદિત કરેલી લક્ષ્મીને સદવ્યય કરવાની પ્રેરણા આપવામાં તેમના ધર્મપત્નિની ઉદાર મનવૃત્તિ વિશેષ કારણભૂત છે.
શિક્ષણ-સાહિત્યને ક્ષેત્રે વિશેષ રસ લેવાના તેમના સ્વભાવ અને સગુણને લઈ વધારે પ્રશસ્તિ મળી છે. ડેકટર શ્રી માનશંકર ગૌરીશંકર ઓઝા.
મની વિહતા એટલે
શ્રી માધવજીભાઈ રવજીભાઈ સંઘવી
શાંત વ્યક્તિત્વ અને નિખાલસ સ્વભાવ જેમનામાં નજરે ચડે છે તે શ્રી માધવજીભાઈ સંઘવી સૈારાષ્ટ્રના સાવરકુંડલા પાસેના વાંસીયાળી ગામના વતની છે. તેમની મહત્વાકાંક્ષા અને સારૂ કરી છૂટવાની ભાવનાએ તેમણે મુંબઈ આવી ખૂબ જ પરિશ્રમ વેઠીને રંગ-રસાયણના ધંધામાં ભવાનીદાસ ગંગાદાસની પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરીને ધંધામાં સારી પ્રગતિ કરી અને ધીમે ધીમે સને ૧૮૮૪ ની સાલમાં તેમણે પિતાને સ્વતંત્ર બીજનેસ શરૂ કર્યો. તેમની શુભ ભાવના અને ઉદારતાએ તેમની ધંધામાં ખૂબ પ્રગતિ થઈ. વાંસીયાળીથી હૃદયમાં હામ ભીડીને નીકળ્યા હતા એટલે તેમની કાર્યદક્ષતા તેમજ વ્યાપારમાં તેમની વિચક્ષણ બુદ્ધિ કસોટીની એરણ પર ચડી અને સફળ થયા. ઉત્તરોત્તર ધંધામાં વિકાસ થતો રહ્યો. અને સંપત્તિવાન બન્યા. ગરીબોની યાતનાને પ્રત્યક્ષ અનુભવ હતા. દુઃખ જોયેલું એટલે આંખ મીચીને વતનમાં અને અન્ય સ્થળે લક્ષ્મીને સારો ઉપગ કરવા માંડ્યા, સાદા સંયમી અને ધર્મ પરાયણ જીવનની ઉદારતા તેમની હતી. શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ
ભાવનગર શહેરમાં તેમનો જન્મ થયો. નાની વયમાં જ માતાપિતાનું અવસાન થયું અને ભારે મોટા સંઘર્ષો વચ્ચે જીવનની શરૂઆત થઈ જૈન મુનીવર્યોની તેમના તરફની પ્રેરણાને લઈ સમય જતાં એક આશાસ્પદ સિતારાની જેમ ચમકયા. કાશીના વિદ્યાભ્યાસ દરમ્યાન ત્યાંના ધાર્મિક શિક્ષણે તેનાં મન ઉપર જબરજસ્ત અસર કરી. તડકા છાંયા વચ્ચે તેમનું જીવન ઘડતર થયું. ધાર્મિક શિક્ષણ તરફ તેમની નિષ્ઠા અનન્ય અને અજોડ હતી શિક્ષકપદ માટે તેમના હૃદયમાં અતિ ગૌરવભર્યું સ્થાન હતું અને સમસ્ત જીવન તેમાં જ ખર્યું અને હજારો વિદ્યાથીઓના જીવનનું ઘડતર કરી એક ઉત્તમ ‘જીવન શિલ્પી' નું બીરૂદ પામ્યા. તેમની લેખનપ્રકાશન પ્રવૃત્તિઓ ૭૬ જેટલા ઉત્તમ પ્રકાશને સમાજને ચરણે ધર્યા. જૈન મુની શ્રી વિજયધર્મસૂરિજીનાં શબ્દોમાં કહીએતે તેઓ વર્તમાન કાળનાં શ્રાવક સંઘમાં એક આદર્શ ગૃહસ્થ હતા. તેમના જીવનમાં જૈન શાસન પ્રત્યે અવિચળ
જ્યારે ભાવનગરમાં કઈ ખાનગી દવાખાના ન હતાં તે જમાનામાં સં ૧૯૦૧માં ડો. માનભાઈએ પોતાનું દવાખાનું શરૂ કર્યું હતું. તદ્દન નિર્ધન અવસ્થામાં તેનો બાલ્યકાળ અને અભ્યાસના વર્ષો વિત્યાં હતાં. ડો માનભાઈ મેડીકલ કોલેજમાં ગયાં ત્યાં સુધી તેમના માતુશ્રી ગૌરીબાને જાહેર કુવામાંથી પાણી સીંચી ઘરનું પાણી ભરવામાં મદદ કરતા. ડોકટરી વ્યવસાય માં તેમને ઠીક ઠીક પ્રતિષ્ઠા મળી પણ તેમના વિચારને ઝોક અધ્યાત્મવાદ તરફ વળતા જતા હતા. ડે. માનભાઈ સ્વ અભ્યાસથી સંસ્કૃત ભાષાના નિષ્ણાત બન્યા અર્થવેદ અને
ટ્વેદને તેમને અભ્યાસ અને તેના રહસ્યો સમજાવવાની તેમની નૈસગિક શક્તિથી ભાવનગરના પંડિતે વિદ્વાન અને વેદાભ્યાસીઓમાં તેમની પ્રસંશા થવા લાગી. ભાગવતગીતા સમૃતિ સહિતા વગેરે ધર્મગ્રંથને ઊંડે અભ્યાસ કરી તેમજ તે ઉપર વ્યાખ્યાને, ચર્ચાઓ વગેરેમાં ભાગ લઈ
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org