________________
૯૧૦
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
પ્રસિદ્ધિની ખેવના વગર રાજકારણી તદ્ન અલિપ્ત રહીને ધંધા ઉદ્યોગક્ષેત્રે સૌરાષ્ટ્રમાં સિદ્ધિ મેળવનાર અને કેળવણી ક્ષેત્રે જામનગરમાં એક સ્મારક મુકી જનાર સ્વ. શેઠ શ્રી ગોકલદાસ ડાહ્યાભાઈ શાહના જીવનમાંથી ઘણું શીખવા
શ્રી ગૌતમભાઈ ચીમનલાલ શાહ
ઘાટકોપરના સિંહ તરીકે વર્ષો સુધી મુંબઈમાં અને સારાયે ભારત દેશના જૈન સમાજમાં જેમની ખ્યાતી પ્રસરાયેલી તેવા શેઠશ્રી ચીમનલાલ પોપટલાલ શાહના ચીરજીવ શ્રી ગૌતમભાઈને આજે ગુજરાતના ઉચ્ચ સમાજમાં કેણ નહી ઓળખતું હોય? ૧૯૨૭ના ડિસેમ્બરની ૩૦ મીએ મુંબઈમાં તેમને જન્મ થયે
અભ્યાસ અને તેમના પામીસ્ટ્રીના શેખે તેમણે પરદેશમાં પણ અનેક મિત્રે મેળવ્યા. શ્રીમતી સ્નાબહેનના કમળ કંઠની પ્રશંસા પરદેશમાં પણ એટલી જ થઈ અને રશીયા તથા મીડલ ઇસ્ટના દેશમાં પરશીઅન અને પુર્તી ભાષામાં તેમની રેકર્ડ પણ બહાર પાડવામાં આવી અને નિયમિત રીતે પરદેશી રેડીઓ સ્ટેશનો પર પ્રોગ્રામે પણ આપ્યા. તેમના પિતાશ્રી શેઠશ્રી ચીમનભાઈએ વર્ષો સુધી ઘાટકોપર કોંગ્રેસ કમિટિના તથા મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે સેવા આપી. તેમના પિત્રાઈભાઈ શેઠશ્રી કાંતિભાઈ અને કુટુમ્બે એક પણ પૈસે કેઈની પણ પાસેથી લીધા વગર સારાએ દેશની સૌથી મોટી હોસ્પીટલ “સર્વોદય હોસ્પીટલ” જેમાં આશરે ૨૫૦૦ ખાટલાઓ છે તે બાંધી અને તદ્દન નજી ચાર્જ લઈ પિતાનું નામ કયાંય પણ જાહેરમાં આપ્યા વગર હજાર દર્દી ઓની સેવા આ કુટુમ્બ આજ કરી રહ્યું છે. હોસ્પીટલના વિશાળ બગીચામાં ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું આધુનિક દેરાસર ભગવાન શ્રી કૃષ્ણનું જળમંદિર તથા હાલમાં ભગવાન શ્રી રાષભદેવનું મંદિર બંધાવ્યું છે.
તેમના પત્ની શ્રીમતિ સ્નાબહેન જૈન સમાજના આગેવાન અને મુંબઈને પ્રતિષ્ઠિત નાગરીક અને ઈસ્યુરન્સ ક્ષેત્રના આગેવાન શેઠશ્રી સી. ટી. શાહના પુત્રીએ M. A. નો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં કરી સંગીતની વર્ષો સુધી કેળવણી લીધી. આજે પણ તેઓએ કુદરતી બક્ષીસ ને મધુર કંઠ જાળવી રાખે છે.
F. C. C. S. (LONDON) yar BQUIZ કરી પોતાના પિતાશ્રીને એક પણ પૈસે લીધા સીવાય પિતે એકસપર્ટના ધંધાની શરૂઆત કરી અને પરદેશ જઈ ધંધો વિકસાવ્યું અને થોડાક જ સમયમાં ગીલ એન્ડ કુાં. (પ્રા) લી. કુ. જેવી માતબર કંપનીમાં એકસપર્ટના ધંધા પુરતા ભાગીદાર તરીકે જોડાયા અને ત્યારબાદ તેમની કુશળતાથી ગીલ કુ. ના એ જટ તરીકે અમદાવાદમાં રૂને ધંધો વિકસાવ્યું.
આજે તેઓ હિન્દુસ્તાનની એક નંબરની સે વર્ષ જુની જાણીતી રૂની પેઢી મે ખીમજી વિશ્રામ એન્ડ સન્સના ગુજ. રાતના સેલ સેલીંગ એજન્ટસ તરીકે મોટો બંધ કરી રહ્યા છે. અને રૂ બજારના રાજા તરીકે જાણુ તા શેઠશ્રી હંસરાજભાઈ જીવણદાસની જી કંપનીમાં પણ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓશ્રી અવારનવાર પરદેશમાં ઘણુએ દેશમાં પિતાના ધંધાકીય સબંધે જાળવવા અને વિકસાવવા જાય છે. બાંગલાં દેશની રથાપના થતાની સાથે જ ત્યાં જઈ ધંધાકીય સંબંધો બાંધી આવ્યા હાલમાજ મીડલ ઇસ્ટ યુરોપ, ઇંગલેન્ડ, અમે. રીકા, જાપાન, વી વી. ઘણા દેશોમાં જઈ રાઉન્ડ ધી વર્લ્ડની મુસાફરી કરી પાછા ફર્યા છે.
તેમના પિતાશ્રી તથા માતુશ્રી જીવીબહેનના અને વડીલ બંધુ શ્રી કાન્તિભાઈના સેવાભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી શ્રી ગૌતમભાઈએ તેમને સંસ્કાર વારસો જાળવી રાખે છે.
શ્રી ગૌતમભાઈ અને તેમનું કુટુમ્બ આજે ગુજરાતી સમાજનું ગૌરવ છે. પ્રા. ચંદ્રિકાબેન વાસુદેવ પાઠક આ સંસ્કૃત – અર્ધમાગધી સાથે એમ. એ. ની ઉપાધી મેળવી. અભ્યાસ મનન અને વાચનનું તેમના કુટુંબમાં ઘણુ જ અનુકૂળ વાતાવરણ હોવાથી શ્રીમતી પાઠક કાયદાનું શિક્ષણ મેળવવાને સભાગી બની શકયા સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે તેમને સારો એવો અનુભવ ગુજરાતી અને સંસ્કૃતમાં નાટક, કાવ્ય અને લેખો લખવાનો બહોળો અનુભવ-આકાશવાણી દ્વારા તેમની કૃતિઓને પરિચય આપણને જાણવા મળે છે. શ્રી પ્રા. ચંદ્રકાંત એચ. જોષી
એમ. એ. એલએલ. બી, સાહિત્ય સુધાકર ભાષાભુષણ એ એમની શૈક્ષણિક લાયકાત છે. છેલ્લા પાંચ વરસથી
તેઓ અમદાવાદ રોટરી કલબના ડીરેકટર છે તથા અમદાવાદની નામાંકીત કલબના આજીવન સભ્ય પણ છે.
વર્ષો સુધીના તેમના પરદેશમાં રહેઠાણ અને વિશ્વના કેટલાએ દેશોના પિતાના દેશના પિતાના પ્રવાસ દરમ્યાન રાજદ્વારી, લશ્કરી અને સામાજીક કાર્યકરોના પરિચયમાં આવ્યાં અને તેમાં પણ ખાસ કરીને તેમને અને તેમની પત્ની શ્રીમતી જયેન્સને બહેનનો સંગીતને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org