________________
અમૃતિ સંદર્ભ ગ્રંથ
૭૩૭ હૌરાનનો પ્રવાસીએ પ્રદેશમાં વિખરાયેલા રોમન ભગ્ના- આપે છે. દમસ્ક, દીમા, અલજા અઘબાની કાપડ અને જરી. વશેષથી આશ્ચર્ય પામે છે. ત્યાંને સૌથી ભવ્ય રોમન દુર્ગ વાળાં પશ્ચિમના લોકોને ખૂબ ગમે છે. અંજીર, દ્રાક્ષ, બદામ, અને વિશાળ રેમન રંગભૂમિ હજુ પણ મન જમાનાની દાડમ, સફરજન જરદાળુ, અખરોટ વગેરે ફળે બરદ નદીને મહત્તાને સજીવન રાખે છે.
કાંઠે ઝબાદાનીની વાડીઓમાં અને અન્ય સ્થળે પુષ્કળ પ્રમા
ણમાં પાકે છે. અને વેચાય છે. કઈ અરબી ગૃહસ્થ સાથે દમાસ્કસથી ૬૦ કિલોમિટર દૂર પર્વતે વચ્ચે આવેલું વાતચીતની શરૂઆત તમે “મરહ બાહલે થી કરે અને તેને મલૌલા તેના મનહર રહસ્યમય દેખાવથી કલ્પનાને પણ સાહ- સબ ઈલ ખરે સુપ્રભાત કહી “કીફ હ૮ક-કેમ છો ! પૂછો. જિક બનાવે છે. ત્યાંનાં કેટલાંક ઘરે તે પર્વતેમાંની કોરી છેવટે “શફા----આભાર’ કહો અને પત્રક-Goodbye કહી કાઢેલી ગુફાઓ જેવાં છે સંત તકલાએ આ શાંતિમય સ્થાનમાં છૂટા પડે. ચાલો ત્યારે આપણે સિરિયાને અને સિરિયાના મઠ બાંધ્યું હતું. સંત તકલાની દરગાહ પાસે પર્વતની છત પ્રજાજનોને તેમની અરબી ભાષામાં “ખત્રક (રામરામ) કહી માંથી પાણીનો અભિષેક થયા કરે છે આ પાણીમાં કેટલાક આપણે આ પ્રવાસ પૂરો કરીએ. ચમત્કારિક ગુણો છે એવી શ્રદ્ધા લેકે ધરાવે છે. મલૌલામાં કેટલીક ગુફામાં પહેલી સદીના સમયના ગ્રીક લેખો છે. સૌથી નવાઈની અને આનંદજનક વાત તો એ છે કે અહીંના લેકે પ્રભુ ઈસુખ્રિસ્ત જે ભાષામાં ઉપદેશ આપ્યો હતો તે અમૌકા ભાષા બોલે છે. આ ગામની ટોચે સંત સકિસને આશ્રમ છે.
સંદનીયા મઠ પૂર્વના ધાર્મિક સ્થળોમાં જેરુસલેમથી બીજુ મહત્વનું સ્થાન ગણાય છે. અહીં હજારો યાત્રાળુઓ દૂરદૂરથી આશિષ મેળવવા આવે છે. આ મઠમાં “સથૌરા’નું નાનું પણ મનહર મંદિર આવેલું છે અને તેમાં અનેક પૌરાણિક પ્રતિમાઓ મૂતિઓ અને મૂલ્યવાન વસ્તુઓ છે. આ મૂલ્યવાન વસ્તુઓમાં સંતલુકે કુમારી મેરી-ઈસુખ્રિસ્તની માતાનું આલેખન છે. સૈદનામાં મઠ ગીધના માળા જેવો
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦કાળા પથ્થરમાં સદનાયા ગામને અવલેકતો ઊભે છે. સિરિયાના દક્ષિણ સમુદ્ર કિનારે તારતુસ નગર આરબો
શુભેચ્છા સાથે અને કુ-ખ્રિસ્તી ધર્મ રક્ષક દ્ધાઓ વચ્ચેનું યુદ્ધક્ષેત્ર હતું. હાલ તે સુંદર સમુદ્ર તટવાળું આધુનિક શહેર છે. તારતુસમાં પ્રખ્યાત મ્યુઝિયમ છે અને તે પ્રાચીન રેમન મંદિરના અવશેમાં સ્થપાયેલું છે. ઈ. સ. ૧૨૯૧માં અહીંથી સુરંગ માગે
ફોન નં. ૧૪૨ ખ્રિસ્તી ધર્મ સંરક્ષક ઝેડર દ્ધાઓ સાયપ્રસમાં નાસી ગયા હતા. તારતુસ પ્રદેશમાં અનેક ગ્રીષ્મ વિહારધામે છે અને કિશ ખનિજ યુક્ત જળ માટે પ્રખ્યાત છે. નજીકમાં વને અને ગુફાઓ છે. બનિયાસ અર્થાત જાહેર સ્નાનાગારે પણ શાહ કાન્તિલાલ અમૃતલાલ અહીં છે. અમ્રીતમાં ગ્રીક અને રોમન અવશેષમાં પર્વતમાં કેરેલું મંદિર છે. સફિતા નામે ગ્રીષ્મ વિહારધામમાં રાક્ષસી
મફતલાલ ગ્રુપના કટપીસ કાપડના વેપારી ટાવર છે અને તેનું ભંયતળિયું દેવળ તરીકે વપરાય છે. હિમ્ન સુલેમાન પથ્થરને દુર્ગ છે. અને તેના દરવાજાઓ સુંદર પ્રતિમાઓથી શણગારેલા છે. અને ડભેઈની હીરાભા
રતનપળ, હાથીખાના ગેળનું સમરણ કરાવે છે.
અમદાવાદ દમાસ્કસ, અલેપ્યો વગેરે સ્થળે નાઈટ કલબોમાં નાચગાનના જલસામાં આરબ નૃત્ય જોવા મળે છે. સ્થળે સ્થળે અનેક રમણીય ઉદ્યાન છે. આરબ વાનગીઓ શેશ કબાબ કુબે, હુએસ, તબ્બલે મિષાહારીઓની જીભે અને સ્વાદ
કિ.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org