________________
૯૦૦
કિંમતી પથ્થર, અને ઔષધાના સમાવેશ થતા હતા. આયાત કરવામાં આજની વસ્તુઓમાં સાનું, ચાંદી, કિમતી ધાતુ, કાચુ રેશમ, અરબી ઘેાડા, હાથીદાંત પરવાળા, ચાઇનિઝ વાસણા, ગુલામેા, રૂપાળી ખાંદીઓ, વિદેશી આસવા, વગેરેના સમાવેશ થતા હતા
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા સાગર
rowth of follw-feeling and will whe Cantinuosly disturbed 'ૐ મુઘલ જમાનામાં ખાસ કરીને સમ્રાટ અકબરના રાજ્યઅમલ દરમિયાન આ ઘણું ક ઘટયું હતુ
ક
મુસ્લિમ તવારીખેા અને અબુલક્ઝલનાં લખાણુા તેમજ પરદેશી મુસાફરોના વૃત્તાન્તા પરથી જાવા મળે છે કે સલ્તનત કાળમાં અને મુઘલ કાલમાં જીવન જરૂરિ યાતની ચીજ વસ્તુઓ ખૂબ સસ્તાભાવે મળતી હતી. બરના રાજ્ય અમત્ર દરમિયાન માત્ર એક રૂપિયામાં ૧૨ મણુ ઘઉં, ૧૮ મણુ જવ, ૧૦ મણ ઉત્તમ પ્રકારના ચાખા, ૧૮ મધુ મગ, ૧૬ મચ્છુ અડદ, ૧૬ મચ્છુ મીઠુ, ૧૭ શેર માંસ, અને ૪૪ શેર દૂધ ખરીદી શકાતાં ! આજના ભાવાની સરખામણીમાં કદાચ આ ભાવા આપણી માન્યતામાં ન આવે એવા છે. સાધારણ માનવીની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બહુ ઓછી હોવાથી ભાવ સપાટી તદ્દન નીચી રહેતી હતી.
Jain Education International
આ યુગમાં ધાર્મિક ક્ષેત્રે જો કાઈ નાંધપાત્ર ખાખત હાય તા તે ભક્તિ આંદોલન છે, હિંદુ ધમ અનેક સાંપ્રદાચિક ધારાઓમાં વિભક્ત થઈ ગયા હતા. ધરના નામે અનેક અનિષ્ટો પોષાતાં હતાં. સમાજનાં ધર્મના મહાના હેઠળ વહેમ, અંધશ્રદ્ધા, અનીતિ, કર્મકાંડ અને કૃતિઓના થર જામ્યા હતા. આચાર્યો અને પાખડીએ એકબીજાના મળમાંતોના ‘નગડનમાં ધની સાથી કારના મંત્રી ગયા હતા. વિદેશી પ્રજા ધર્માંન્તા કરાવની હાવાથી જનસમાજના નીચલા થરના લેાકેા એકબાજુ સવીની અતડી અસ્પૃશ્યતાને લીધે ધર્મના ભ્રષ્ટ સ`સ્કારામાં સબડતા હતા તે બીજી ત્રીજી સમાજના કહેવાતા ઉપલે-ઊંચવણ ધાંધવામાં ડૂબી જઈ ગૂગળાના હતા. સમાજમાં ચારે બાજી ચાર હતાશા અને ગંધકાર થાપેલાં હતાં. આવી વિકટ પિિત્તિમાં આ ધાર ઉડીંચવાનું કાર્ય આ યુગના સાધુ સ તે એ કર્યું.. આ સાધુસ`તે ઊંચા કુળમાં જન્મ્યા ન હતા. તેઓ સમાજના તદ્દન નીચલા થરમાંથી આવેલા વા છતાં તેમની વાણીમાં સસ્કારિતાની અજખ મહેાર દેખાય છે. આ સાધુ સતાએ શાસ્ત્રથી ધ્યા નથી, પરંતુ પોતપોતાના પ્રાન્તની બાવામાં ટૂંકા ભયના પદો રચીને એ કપરા મહિમા ગાયા છે. તેમણે સકુતને બદલે લોકભાષામાં જ ઉપદેશ કર્યાં. આ સાધુ સતાની ધમ ભાવનામાં એકધરવાદ, ગુરુમહિમા, સત-સમાગમ, નાત-જાતના વિરોધ, કર્મકાંડ પ્રત્યે નફરત, વગેરે ખાખતા રહેલી હતી. ઇસ્લામના સમાગમથી આ પૈકીની કેટલીક ખાખતાને પુષ્ટિ મળી. સૂફીમત અને આ સતાના ચાદ ( Mysticism) માં ઘણુ સામ્ય હતુ. આ સત્તામાં રામા, કબીર, નાનક, પીપા, સુરદાસ, વગેરે મુખ્ય હતા. કેટલાક મુસ્લિમ સત્તા અને કીસનો પણ હતા જેમના પ્રત્યે ઘણા હિંદુ આદર ભાવ રાખતા હતા. મા સં સતાની વિચાર ધારામાં હિંદુમુસ્લિમ, રામ કે રહીમ એવા કેઈ ભેદ ન હતા. મા
3. M. Mujeeb : simie ifluenee O Talian Society.
[નુમાન પન ૧૦૧]
ધાર્મિક :
ભારતમાં ઈસ્લામનું આગમન આક્રમક સ્વરૂપે થયું હાઈ અને તેની રચના હિંદુ વિચારસરણીથી તદ્દન અલગ હાઈ શરૂઆતથી તે આજદિન સુધી તે હિંદુ સંસ્કૃતિ સાથે સમન્વય સાધી શકયો નથી. મુસ્લિમ આક્રમણુકાએ શરૂઆતથી જ મચિ અને મૂર્તિ સાડવાની તેમજ ધર્માન્તર કરાવાની પ્રવૃત્તિ કરી હોવાથી હિંદુઓ તેમના પ્રત્યે નફરત ધરાવતા અને તેઓને ‘સ્વેચ્છ’ કહેતા. સામે પક્ષે મુસ્લિમે પણ હિંદુઓને ‘કાફર’ કહેતા. મુસ્લિમા પત્તાને હિંદુઓ કરતાં ત્તમ માનતા જ્યારે હિંદુ મુસ્લિમે ને ગદા અને હલકા ગણતા! મુસ્લિમ સત્તાધીશે એ હિંદુઓને મદિરા બાંધવા તેમજ જુના મદિરાની મરામત કરવા વિશે કડક પ્રતિખ'ધ મૂકયેા હતે. આ કારણે સત્તાશ્રીશા અને કિંતુ પ્રજા વચ્ચે કાયમી ઘનું ર ંતુ વાત સ્પષ્ટ કરતાં જામિયા, (દેલ્હી) યુનિસિટીના કુલપતિઓ શ્રી એમ. મુજિખ, કહે છે, Muslim rulers, consistently exploited religious sentiment to further their own interests, somefimes deliberately and. sometimes unconsciously, witn the result that
For Private & Personal Use Only
www.jainelibrary.org