________________
૮૯૮
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
છે ઈસ્લામ અને હિંદુ સંસ્કૃતિ પિતાના અનેક સંઘર્ષો વચ્ચે નિયમો વધારે સખત બનાવાયા હતા. આ નિયમને ભંગ પણ સમવયની પ્રક્રિયામાંથી બાકાત રહી શકી નહીં. આ કરનારને જ્ઞાતિબહાર મૂકી તેને “દી દેવતા બંધ’ ૩ સમન્વય રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને કલાના કરવામાં આવતો. આ પ્રમાણે જ્ઞાતિ બહા મૂકાએલ કુટુંબ ક્ષેત્રોમાં થયો હતો.
પિતાની હલકી અથવા પરધમી કુટુંબ સાથે વહેવાર જોડતું.
પરિણામે અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ પ્રચારમાં હતી. રાજકીય :
જ્ઞાતિપ્રથાનો આ રોગ મુસ્લિમોમાં પણ શરૂ થયો હતે. રાજકીય ક્ષેત્રે વિચાર કરીએ તો એ જમાનામાં છિન્ન- તેઓમાં પણ “દેશી” અને “વિદેશી”, “સરકારી” અને વિછિન્ન થએલા ભાતને મુસ્લિમોએ એક સુવ્યવસ્થિત “સામાન્ય” તેમ જ ઊંચનીચના ભેદ પડી ગયા હતા ! વહીવટીતંત્ર આપ્યું. શેરશાહ સૂર અને અકબરના સમયમાં મંગલ, ટર્ક, પઠાણે, અફગાન વગેરેના સામાજિક રીતતે આ વહીવટતંત્ર એટલું તંદુરસ્ત બન્યું હતું કે તેના રિવાજ અલગઅલગ હતા ! ધાર્મિક બાબતોમાં “સુન્ની” કેટલાક વિભાગો અંગ્રેજોએ પણ અપનાવી લીધા હતા ! અને “શિયા” વચ્ચે પણ સતત મતભેદો ચાલુ રહેતા હતા. સામ્રાજયને અનેક પ્રાન્તમાં વહેંચી તેના પર સૂબાઓ
સમાજમાં સ્ત્રીનો દરજજો સાવ નીચે ગયો હતો. નીમવામાં આવતા હતા. આ પ્રાન્તોને પણ નાના વિભાગમાં
મુસ્લિમ કન્યાઓને ઉપાડી જતા હોવાથી બાળલગ્નો થતાં વહેંચી દેવામાં આવ્યા હતા જે “ સરકાર” અથવા “જિલ્લો
હતાં. વિધવાને પુનર્લગ્નની છૂટ ન હોવાથી કેટલીક વાર તે કહેવાતાં, આવા દરેક જિલ્લામાં બે અધિકારી મુખ્ય હતા
મેળાઓ અને ઉત્સવ વખતે કુટુંબીજનોના ત્રાસમાંથી સિક્કદાર અને મુશી. સિક્કદારનું કાર્ય જમીન મહેસૂલ
ઊગરી જવા માટે વિધમીઓ સાથે ભાગી જતી હતી! અંગેનું હતું અને મુશીનું કાર્ય ફરિયાદ સાંભળી ન્યાય
આ સામાજિક બદી દૂર કરવા માટે જ ૧૮મી સદીની શરૂકરવાનું હતું. ખેતી અને વેપાર રોજગાર પ્રત્યે પણ રાજ્ય
આતમાં રાજા રામમોહન રાયે વિધવા વિવાહની હિમાયત તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવતું. રાજ્યના માર્ગો,
કરી હતી. લગ્ન પ્રથામાં કરિયાવરને મહત્વ અપાતું હોવાથી જાહેર મકાન અને ધાર્મિક મકાન બાંધવા માટે પણ અલગ
“કજોડાં ’ની સંખ્યા વધતી જતી હતી. પરિણામે લગ્નજીવન ખાતું હતું. રાજ્યના જુદાં જુદાં ખાતાઓમાં જે હોદ્દેદારો
અને કુટુંબજીવન વેરવિખેર રહેતું હતું. સમાજમાં વેશ્યાહતા તેમની અટકો આજે પણ હિંદુ સમાજ માં જળવાઈ રહેલી જોવા મળે છે જેવીકે મુન્સફ, અમીન, સિક્કદાર,
ઓની સંસ્થા પણ આ કારણે ખૂબ વિકસી હશે. આપણે
ત્યાં બહુપત્નીત્વની પ્રથા પ્રાચીન કાળથી ચાલુ હતી જે ખજાનચી, કાનૂનગે, પટવારી, કાજુ, મુનશી, ફોઝદાર, મજમુ
મુરિલમોના સમાગમથી પ્રમાણમાં વધારે વિકસી હતી. દાર, વગેરે. મુસ્લિમ શાસને ભારતને વ્યવસ્થિત વહીવહી
પુરુષ ધારે તેટલાં લગ્ન કરી શકતો, બીજે પક્ષે સ્ત્રીને તેવી તંત્રની ભેટ ધરી. ભારતના દરના જે જુદા જુદા ભૌગોલિક
છૂટ ન હતી. હલકી જ્ઞાતિઓમાં છૂટાછેડા લેવાની પ્રથા એક હતાં તે બધાંને એક મજબૂત વહીવટીતંત્ર નીચે
હતી પણ ઉચ્ચ વર્ણમાં લગ્નવિચ્છેદ એ કુળનું કલંક આણી એક સામ્રાજ્ય બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા.
ગણાતું! રાજ્યની નોકરીમાં હિંદુઓ પ્રત્યેની ભેદભાવની નીતિના કારણે તેમજ ઊંચા હોદ્દા પર પગારદાર વિદેશી અધિ
| મુસ્લિમોના કારણે હિંદુ નારીએ પડદાપ્રથા” શરૂ કરીઓ હોવાથી મુસિલમ સુલતાનને આ બાબતમાં બહ કરી એમ કહેવું એ ઈતિહાસનું ખૂન કરવા જેવી બાબત સફળતા મળી ન હતી એ વાત પણ નોંધવી ઘટે.
છે. નારીએ વસ્ત્ર વડે પોતાનું માથું ઢાંકવું જોઈએ એ પ્રથાના સામાજિક:
ઉલ્લેખ પ્રાચીન સંસ્કૃત નાટકોમાં અને કાવ્યમાં મળી
આવે છે. માથે ઓઢીને મલાજે ખાળવો એ પ્રાચીન ભારતમાં | મુસ્લિમોના આક્રમણના કારણે તેમજ તેમના દ્વારા કલિન અને સુશીલ સ્ત્રીઓનું લક્ષણ મનાતું. મુસ્લિમોના થતા ધર્મોત્તરોના કારણે ભારતને સમાજ વધારે સંકુચિત આક્રમણના કારણે હિંદુ સ્ત્રીના સામાજિક દરજજામાં એટ અને કુંઠિત બન્યા હતા. જ્ઞાતિપ્રથાના મૂળિયાં વધારે મજ
- ૩. દીવ-દેવતા બ ધ ક વે એટલે તેની સાથે સામાજિક બૂત થયાં હતા. લગ્ન અને ખાનપાનની બાબતમાં જ્ઞાતિના
બહિષ્કાર કે.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org