________________
૯૦૫
મૃતિ સંદર્ભ ગ્રંથ થીયેટર ભાવેણાની જનતા સમક્ષ ટૂંક સમયમાં જ રજૂ કરે છે સને ૧૯૭૨ ની વિધાનસભાની ચુંટણીઓમાં શ્રી તદૂઉપરાંત ભાવનગરમા થતી કેઇપણ વિભાગના જ્ઞાતિબંધુઓની ઘીયા ભારે બહુમતીથી અમદાવાદમાં રખિયાલ મતદાર પ્રવૃત્તિમાં હંમેશા તેઓ મોખરે હોય છે સમસ્ત ભાવનગર વિભાગમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં કાયદા શહેર માટે ગ્રાહકમંડળની સ્થાપનામાં તેમને ફાળે મુખ્ય છે. અને ન્યાયખાતા તેમજ નાણાંખાતાના મંત્રીશ્રી તરીકે કાબેલ અને કુનેહબાજ આ યુવાન ઉદ્યોગપતી પોતાના વેપાર હોદ્દો સંભાળ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય મંત્રીશ્રી અને ઉદ્યોગને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને ધર્મ અને સમાજ તરીકેની કામગીરી પણ બજાવી. ઉદ્યૌગ ખાણ અને વિજળી સેવાના કામે આથી પણ વધારે પ્રમાણમાં તેઓ કરી શકે તેમજ સહકારી ખાતાના કેબીનેટ મંત્રી તરીકેનો હવાલે અને વધુ યશનામી બને તેવી હાર્દિક શુભેચ્છા.
સંભાળેલ. શ્રી કાંતિલાલ શીયા
શ્રી કિરીટભાઈ નટવરલાલ મોદી તેઓશ્રીની શૈક્ષણિક કારકીર્દિ સદાય તેજસ્વી રહી છે.
મહુવાના વતની મેટ્રીક સુધીનો અભ્યાસ, નાની ઉંમરે તેઓએ વિનયન, વાણિજય અને કાયદાના સ્નાતકની ત્રણ ત્રણ
| મુંબઈમાં આવી સ્ટીલ ટ્રેડીંગ કંપનીના પાર્ટનર શ્રી ભાસ્કર પદવી પ્રાપ્ત કરી છે. શરૂઆતમાં મેટ્રીકયુલેશનમાં ઉંચા
ભાઈ ત્રિવેદીના ઉમદા અને પરોપકારી વલણના પરિણામે નંબરે ઉત્તિર્ણ થઈ, વડોદરા કલેજમાં અભ્યાસ કરતા તે
તેમની જ કંપનીમાં રહી એલેય સ્ટીલના ધંધા વિષે જાણકારી વખતના (સને ૧૯૨૯-૧૯૩૦) બ્રિટિશ જમાનામાં આઈ.
અને કુનેહ મેળવવાને મોકો મળ્યો, જે મોકો ભાઈશ્રી સી. એસ. (ઈન્ડીયન સીવીલ સરવીસ) માં જોડાવા અભ્યાસ
કિરીટભાઈના જીવનમાં એલોય સ્ટીલનો ધંધો શરૂ કરવામાં કરવાનું વિચાર્યું હતું. પરંતુ સને ૧૯૩૦ ની મીઠા સત્યા
મહત્વનું અંગ અને કારણું બની ગયું અને જેના પરિણામે ગ્રહની લડતમાં જોડાયા પછી બ્રિટિશ સલતનતને ટકાવનાર,
શ્રી મેદીએ છ માસના ટૂંકા ગાળામાં–સ્ટીલ ટ્રેડીંગ કંપઆઈ. સી. એસ માં જવાનો વિચાર માંડી વાળ્ય.
નીમાં તાલીમ લઈ વેપારી કુનેહ અને હોશીયારી મેળવી સને ૧૯૩૦ ના મીઠા સત્યાગ્રહ આંદોલનના પ્રારંભથી મેદી સ્ટીલ કંપની નામની કંપની લી. પિતાના પિતાશ્રી જ જાહેર જીવનમાં સ્વસ્થતાથી તેમણે પ્રવેશ કર્યો અને ત્યારથી ઠીકઠીક ધનિક હોવા છતાં– તેમના બિલકુલ મૂડી રોકાણ જ જાહેર કામની પ્રવૃત્તિઓમાં તેઓ રત રહ્યા છે. બ્રિટીશ વગેરેનાં ધંધામાં ઝંપલાવી આજે આગેવાન વેપારીઓની સરકારને હટાવવાના ખ્યાલથી વ્યાયામ સેવાદળ યુ. ટી. સી. હોળમાં ઉભા રહેવાનું માન હાંસલ કર્યું છે. આ સમયે વગેરેની પણ ઉચ્ચ કક્ષાની તાલિમ લીધી.
તેમનામાં રહેલા વારસાગત ધંધાના ગુણોને ધ્યાનમાં લીધા
વિના રહી શકાતું નથી. અને એટલે જ ફક્ત વીશ વરસની સને ૧૯૪૨ માં ભારતમાં બ્રિટીશ હકુમત સામે ભારત
નાની ઉંમરે પણ તેઓ એલેય સ્ટીલની માર્કેટમાં ઝંપલાવીને છેડાનું આંદોલન જાણ્યું ત્યારે સરકારી તંત્ર ખોરવવા ભુગર્ભ
આજે અગ્રગણ્ય વેપારીઓની હરોળમાં ઊભા રહી શક્યા છે. પ્રવૃત્તિમાં તેમણે ઝંપલાવ્યું. અંગ્રેજ શાસન શ્રી ઘીયાની આ તેમ કહેશું તે અસ્થાને નહીં ગણાય. પ્રવૃત્તિથી એટલું તે ચેકી ઉઠેલું કે તેમને પકડવા માટે ઈનામ જાહેર કરવું પડેલું.
કિરીટભાઈ સ્વભાવે રમુજી, નિખાલસ હોવાની સાથે સહકારી પ્રવૃત્તિના વિકાસમાં શ્રી કાંતિભાઈએ આપેલે ઉમદા માનવતાવાદી અને પોપકારી વલણ ધરાવે છે. જેમના ફાળો અજોડ કહી શકાય તેવો છે. અમદાવાદ મ્યુનિસિપલ હિસાબે તેમણે એલેય સ્ટીલની માર્કેટમાં અનેક નાની મોટી કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષ તરીકે, ગુજરાત કંપનીઓને સહકાર આપી તેમને સ્થિર કરવામાં મહત્વને દુષ્કાળ સંકટ નિવારણ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું.
ફાળે આપેલ છે. તેમણે અનેક સામાજિક સંસ્થાઓમાં રાજ્યની નીતિ વિષયક બાબતો અંગે લેવાતા મહત્વના
ઉદાર હાથે સખાવત કરેલ છે. તે ઉપરાંત અનેક ગરીબ નિર્ભમાં શ્રી કાંતિભાઈ પોતાના મંતવ્ય મુકત અને
વિદ્યાથીઓને ભણવામાં મદદરૂપ બન્યા છે. નિખાલસ રીતે આપતા અને તે રીતે નીતિ ઘડતરમાં પિતાને ફાળે આપતા.
શ્રી કેશવલાલ બુલાખીદાસ શાહ સને ૧૯૬૭ માં તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય
બચપણથી ખંભાતના વતની છે. અંતરમાં પ્રગતિ માટે તરીકે ધોળકા મતદાર વિભાગમાંથી ચૂંટાયા હતા. ગુજરાત
ધગશ હતી, હૈયે જોમ હતું એટલે એ અનેકવિધ પ્રગતિ વિધાનસભાના સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી
કરતા રહ્યાં છે. આજે એમના વ્યવસાયની નેંધ લઈએ તે છે. અધ્યક્ષ તરીકે પણ તેમણે પોતાના અનુભવને આધારે
મુળજી જેઠા મારકીટમાં પિતાની દુકાન ધરાવે છે તે ઉપરાંત કામ કર્યું.
રે રેડ પર કેડારી સીલ્ક મીલ ચાલી રહી છે. કિંતુ
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org