________________
૮૭૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
જલાલુદ્દીનના પિતાનું સ્મારક સુંદર કાષ્ટ કોતરણીથી હાલનું મરે. આ સંત ગરીબ કુંવારી કન્યાઓના આશ્રયદાતા વિભૂષિત છે.
ગણાતા કારણ તેમને તે લગ્નમાં સારી દહેજ મળે તે જોતાં.
તે ખલાસીઓને હવામાન વિશે સારી સલાહ આપતા તેથી બીજના ચંદ્ર જેવા આકારનો ભૂમધ્ય સમુદ્ર પાસે
ખલાસીઓના પણ આશ્રયદાતા ગણાય છે. ચાંચિયા પણ વિસ્તરેલો ત્રણ માઈલને અંતાલિયા પ્રદેશ અનેક વિવિધ
તેમને માનપૂર્વક જેતા. દેમમાં નવું બંધાવેલું સંત નિકોરસિક લક્ષણોથી ભરપૂર છે. તેની ઉત્તરે નરસ પર્વત છે.
લાસનું દેવળ છે. તેની ખીણમાં નારંગી અને કેળાં થાય છે. આ પ્રદેશમાંની નદી આ પણી નજર સમક્ષ ભૂમિમાં અદૃશ્ય થાય છે અને
અંતલિયાથી પૂર્વમાં ૫૦ માઈલ દૂર સાઈડ (લિમિયા) દસ માઈલ દૂર ભયંકર અવાજ અને ફીણ સાથે ફૂટી નીકળે નગર આવેલું છે. જુની અંતાલિયન બોલીમાં તેનો અર્થ છે. કવિ હમરના ઈલિયડના નાયકના ભાલ થી ઘવાયેલ સલા
દાડમ થાય છે અહીં ૨૫૦૦૦ બેઠકવાળું થિયેટર છે. પૂર્વમાં મંદિરના મુખમાંથી અગ્નિજવાળાઓ ભૂગર્ભ ગેસને કારણે નીકળે
પ માઈલ આગળ જતાં માનવઘટને ધધ આવેલ છે. તે છે અને કેઈ તેમાં શિકારને શેકી ભૂંજી શકે. ૨૦૦૦ વર્ષ અગાઉ
માનવઘટ નગરથી ઉત્તરે ત્રણ માઈલ દૂર છે. અંતાલિયાથી બંધાયેલ પૂલની ૪૦ કમાને હજુ હયાત છે અને પ્રાચીન
૧૪૦ કિ. મિટર દૂર પૂર્વમાં પ્રાચીન કોકેસન નગર-હાલનું કાળના શિલાલેખો હજુ કેઈ નિષ્ણાત ઉકેલી શક્યો નથી.
આકર્ષક અલાન્યાં આવેલું છે. તેનો કિઝિલ કુલે (લાલ પ્રાચીન રંગ ભૂ મ એપેડોસમાં બેઠક મેળવી નાટક જેવાને
મિનારો) ૧૨૨પમાં અલાદિન કેબાને બંધાવેલ હતું. આનંદ માણી શકાય છે. અંતાલિયાને પ્રાંત પ્રાચીન કાળમાં
તેની પાસે ૭૦૦ વર્ષનો પુરાણો સેલ્યુક સમયને જહાજપાફિલિયા નામે ઓળખાતો અને આ પાિિલયાના વાડો છે. હાલ પણ તેમાં જહાજનું બાંધકામ ચાલે છે. પ્રાચીન નગર અત્તલંબાના સ્થળે અંતાલિયા શહેર બંધાયેલું અહીં આવેલી દમલતસની ગુફાની હવા દમ મટાડે છે. છે. તેની વસતિ ૧૫૦૦ છે. તેનું નામ રાજા અત્તલસ બીજા (૧૫૦-૧૩૮ ઈ. પૂ.) પરથી પડ્યું છે. ખ્રિતી સ તે પિલ- મનિસ-પ્રાચીન મેગ્નેસિયા ૧૩૯૮માં એ દ્રોમન પ્રદેબનલિસ અને માકેર એશિયા મ ઈનરમાં ખ્રિસ્તી ધર્મ શમાં ભેળવીયું. તેમાં કિલ્લો અને પુરાતત્વ સંગ્રહાલય કે ચાર માટે અતાલિયાને કેન્દ્ર બનાવ્યું હતું. પૂર્વ બાજુ જેવાં જેવાં છે. થોડે દૂર મેટા ખડકમાંથી હિટ્ટાઈટની ઈ.સ. ૧૩૦માં બાદશાહ હેડ઼ીઅનની-મુલાકાતના મરણમાં લહમીદેવીની પ્રતિમાં કંડારેલી છે. અને પ્રાચીન લિડિયન ૮ મિટર ઊંચો બે મિનારાવાળો દરવાજો છે, ખ્રિસ્તી દેવળનું રામ્યના પાટનગર સર્દિસના અવશે અને પથરની રડતી મરિજદમાં રૂપાંતર કરી સેલ્યુક રાજા અલાઉદ્દન કેકુબાદે સન્નારી નિએ બેના દર્શન થાય છે. (૧૨૧૯-૧૨૩૯) યિવલિ મિનારે ચણાવ્યો છે. તે શહેરના દરેક ભારામાંથી જોઈ શકાય છે. તેમાં વાદળી પથ્થરની
ઈ. સ. પૂર્વે સેલ્યુસિયન રાજા એન્ટીઓકસે (બી) ભાત રચવામાં આવી છે. હાલ તેનો સંગ્રહાલય તરીકે
તેની પત્નીના નામ પરથી ઓળખાવેલું લાએડિસિયા હાલ ઉચોગ થાય છે. મહાન સેલ્યુક વઝિર કરીયે બંધા
ડેનિઝલી નામે ઓળખાય છે. ૧૪૨૮માં ઓટ્ટોમન તુર્કોએ વેલ મરજીદ (૧૨૫૦)ને દરવાજો અને “મિહરાવ”
તેને જીતી લીધું હતું. ડેનિઝલીની પૂર્વમાં ૬ કિલોમિટર કલાત્મક રીતે શણગારેલ છે. અંતાલિયાથી ૧૨ કિલોમિટર
દ્વર પ્રાચીન લાઓડિસિયાના અવશેષમાં પાણીની વ્યવસ્થા
જ મા દૂર આવેલા પ્રાચીન પર્જમાં ૨૭૦૦૦ પ્રેક્ષકો બેસી શકે
રંગમંચે, અને કિલ્લો છે. ડેનિઝલીથી ૨૨ કિલોમિટર તેવું મોટું સ્ટેડિયમ છે.
દૂર ઉત્તરે આવેલ પમુકલે (હાયરા પિકિકલે )ટેનિઝલીના
પ્રતીક સમું છે. અહીં ક્ષાર-ખનીજ યુકત પાણીએ રચેલ દુનિયાના અનેક ભાગમાં નાતાલના સાંતા કલોઝ
અગાશી રૂપડી ટ્રેવરટિનો પ્રકૃતિની એક અજાયબી છે. તરીકે બાળકોને ભેટ આપતા સાચા સંત નિકોલાસ ચોથી સદીમાં પામ્ફિલિયા- હાલનું અંતાલિયામાં રહેતા હતા. સુકી કાળા સમુદ્રના કિનારાના કેન્દ્રસ્થાને આવેલ તેમને જન્મ પતર-હાલનું વાગેલમિસમાં થયો હતો. સમસનની તમાકુ દુનિયાની શ્રેષ્ઠ તમાકુ છે. કમાલ આતા
| મર્યાના પાદરી-ધર્મ ગુરુ હતા મર્યા એટલે તર્ક ઈન્ડેબલથી ૧૯૧૯ના મેની ૧૯મીએ અહીં સ્વાતંત્ર્ય
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org