________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
લાગે,
સ્વતંત્ર બન્યું. ૧૪થી ૧૬મી સદીને સમય લાઓસને સુવર્ણ અને એક ખનીજના નિષ્ણાતને તેમની ખાણોની સમૃદ્ધિને કાળ હતો. તેનું રાજ્ય ચીનથી ઉત્તર થાઈલેન્ડ સુધી વિસ્ત- ઉપયોગ વધારવા મોકલ્યા છે. ૧૯૭૩ ની ૨૭ મી જાન્યુઆરીથી રેલું હતું. ૧૭મી સદીમાં આંતરિક કૌટુંબિક ઝઘડાઓને ૩૦ મી જાન્યુઆરી સુધી લાઓસના વડા પ્રધાન પ્રિન્સ જાણે અને પડોશના બ્રહ્મદેશ, થાઈલેન્ડ અને વિયેટનામના સુવન્ન ફ્રીમા-સુવર્ણ મ–ભારતની મુલાકાતે આવ્યા હતા ભારે દમણે લાસને વિભિન્ન કર્યું. ૧૯મી સદી સુધી અને ભારતના વડા પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી સાથે લાઓસને પશ્ચિમ ની દુનિયા સાથે અપ સંસગ હતો. ભારત અને લાઓસ દેશના પરસ્પર લાભદાયી સંબ છે વિશે ૧૮૮૦માં લાઓસના શાસન વિશે વિયેટનામાં અને થાઈ. સારી ચર્ચા કરી હતી. લેન્ડના સંઘર્ષમાં ફ્રાન્સ વચ્ચે પડ્યું. તે સમયે લાઓસના અમુક ભાગ પર ફ્રેંચ લોકો તેને સંસ્થાન ગણી શાસન
લાએ સમાં મે થી સપ્ટેમ્બર સુધી વર્ષાઋતુ હોય છે. ચલાવતા હતાં. ફ્રાંસે લુઆંગ પ્રબંગના રાજ્યવંશને રક્ષણ
અને ઓકટોબરથી એપ્રિલ સુધી સૂકું વાતાવરણ રહે છે. આપ્યું. ૧૯૫૪માં ઈ-ચીન યુદ્ધના નિકાલ રૂપે જિનિવા
વર્ષાઋતુમાં સરેરાશ માસિક ૧૨ ઇંચ વરસાદ પડે છે. પરિષદે લાઓસને રવતંત્રતા આપી. બે સિવાયના બધા
ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉષ્ણતામાન ઘણી વખત ૬૦ ફે.
હોય છે. લાસના પ્રાંતે રાજાના અંકુશ નીચે આવ્યા. આ બે પ્રતિ ઉત્તર બિયેટનામની સરહદે આવેલા ફાંગ સલિ અને લાઓસનો રાષ્ટ્રધ્વજ લાલ રંગને છે. તેમાં વચ્ચે સમનવા હતા અને તેમના પર ઉત્તર વિયેટનામી ગેરિલા પાંચ પગથિયાં પર સફેદ ત્રિમુખી હાથી ઉભો છે અને પથ્થત લાઓ-રાષ્ટ્રીય લાઓ સંઘનું વર્ચસ્વ હતું. આ સંઘ તેના પર સપ્તસ્તરીય સફેદ છત્ર છે, લાલ રંગ લાઓ ઉત્તર વિયેટનામી સામ્યવાદીઓની રચના હતી. હાલ પથ્થત લોકોની બહાદુરી અને દેશના રક્ષણ માટે બલિદાનની ભાવલાઓ અને ઉત્તર વિયેટનામી વચ્ચે સંઘર્ષ થયો છે કારણ નાનું પ્રતીક છે. ત્રિમુખી હાથી લાઓસની એકતા અને ઉત્તર વિયેટનામી લોકો લા એ લોકોને દબાવવા પ્રયત્ન લુઆંગ-પ્રબંગ રાજય મધ્ય રાજ્ય અને ચંપાસક રાજયની કરતા હતા. આને પરિણામે નિઓ લા હકક્ષત નામે એકતા દર્શાવે છે. પાંચ પગથિયાં બૌદ્ધ ધર્મની પાંચ, પથ્થત લાઓ સંઘ ઓળખાવા લાવ્યો. તેની સાથે ૧૯૭૨ના આજ્ઞાઓ છે. એકટોબરથી સુલેહ સ્થાપવા રાજ્ય સરકારે વાટાઘાટો કરી
૧ મારે નહિ અને તેમાં તેને ઘણે અંશે સફળતા મળી છે.
૨ ચેરો નહિ લાઓસે ૧૯૬૯-૧૯૭૪ ની પંચવર્ષીય યોજના દ્વારા
૩ જૂઠું બોલે નહિ નવા ઉદ્યોગે સ્થાપી પ્રગતિ કરવા માંડી છે. લાઓસ કલાઈ, ઈમારતી લાકડું, કોફી અને રૂની નિકાસ કરે છે. અને તેમાં
૪ પડોશીની પત્નીના માલિક બને નહિ, અને ૯૦ ટકા ટીન-કલાઈ અને ઈમારતી લાકડું છે. દેશને ૬૦ ૫ મદિરાનું વ્યસન કરો નહિ. ટકા વિસ્તાર જંગલનો છે. ૧૯૬૮માં લાઓસે ૭૬૫૦ સપ્ત સ્તરીય છત્ર રાજયવંશનું મહાન રાજાનું ચિહ્ન છે. મેટ્રીક ટન માછલી પેદા કરી હતી. માછલી ઉછેર માટે હાલ ૭૦૦ જેટલાં તળાવે છે. તેમાં નામ નુન સૌથી મોટું છે.
લાઓ પ્રજા કલાની છે. અલંકારિક કલામાં રેખા , લાઓસમાં પાણી વિપુલ પ્રમાણમાં છે અને તેથી લાએ
અને રંગની સુસંવાદિતા નજરે પડે છે. કાષ્ટ કોતરણીમાં જળનો રાજા કહે છે. ૧૯૭૧-૭૨ દરમ્યાન નવા રસ્તાઓ
લુઆંગ પ્રબંગનાં મકાને, દ્વારો, બારસાખો વગેરે ખૂબ . બાંધવામાં આવ્યા છે. ભારતના વડા પ્રધાન જવાહરલાલ
કલાત્મક હોય છે. “ખુય લાઓનું પરંપરાગત વાદ્ય નહેરુએ હાલના લાઓસના રાજા સાથે પરસ્પરની મુલાકાત
છે. “સઈ” અને “સે ઓ” તંતુવાદ્યો છે અને એને દ્વારા બંને દેશો વચ્ચે સંબધે વિકસાવ્યા અને ભારત કથાનું ૧ લાઓસને અનેક ક્ષેત્રે મદદ કરી રહ્યું છે. પાલી ભાષાના લાઓસમાં રાષ્ટ્રભાષા લાઓ ઉપરાંત બીજી ભાષા શિક્ષણ માટે ભારતે એક અધ્યાપકને લાઓસ મોકલ્યા છે. તરીકે ફેંચ અને અંગ્રેજી શીખવવામાં આવે છે. ૧૯૭૧માં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org