________________
૫૮૪ ,
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ગંગા દ્વારે કુરાવતે બિલકે નીલ પર્વત
નનન્દ દ્રસ્ટો મૃગ પક્ષિ જુઠ્ઠાં ! તીથે કનખલે સ્નાત્વા વૃત પાયે દિવં વજેતા
જહૌ ચ દુખ પુર વિપ્ર વાસાત ! ગોદાવરી નદીને પણ ગંગાદ્વાર કહેવામાં આવે છે. પ્રયાગથી ૬૦ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ચિત્રઅને નાસીક પાસે પાંચેય પવિત્ર સ્થળ હોવાની માન્યતા પણ કૂટ પરમ પવિત્ર સ્થળ છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ પ્રચલિત છે.
ભગવાન, શ્રી રામ સીતા તથા લક્ષમણની સાથે અત્રે રહેલા
મહાત્મા તુલસીદાસજીને અને રામના દર્શન થયા હતાં. મદાહરિદ્વારમાં મુખ્ય ઘાટ હરકી પેઢી છે હરકી પેઢીની દર
કિની નદીના કિનારે રામઘાટ છે અને ત્યાં શ્રી રામ તથા પાસે ગંગાદ્વાર મંદિર છે. ભીમડા-તળાવ પણ અત્રે દેશે નયિ લખમણના મંદિરો પણ છે. રામ નવમીના રોજ મેળો ભરાય છે. સ્થાન છે. બ્રહ્મકુંડ; મંદિર તથા મઠથી શેભતુ હરદ્વાર વિશિષ્ઠ ધામ છે. યક્ષ પ્રજાપતિ એ અત્રે યજ્ઞ કર્યો. પાર્વતી તુલસીદાસજી શ્રી રામને ચંદન તિલક કરે છે. તેનું નું અપમાન થતાં શંકરે યજ્ઞને નાશ કર્યો. અત્રે દક્ષ મંદિર વર્ણન કેટલું બધું ભાવાત્મક છે. મોજૂદ છે. કનખલમાં અનેક મંદિરો માંનું આ દક્ષ મંદિર છે. જે દક્ષેશ્વર કહેવાય છે. સતી ભસ્મ થયા હતા તે સ્થળે
* ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સન્તનકી ભીર | સતી કુંડ પણ આવે છે.
તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર II
શ્રી રામ તથા ભરતનું મિલન ચિત્રકૂટમાં થયેલું તે હરિદ્વારથી ૨૪ માઇલ પર વાષિકેશ આવેલ છે. શિવા- પરાણની પવિત્ર યાદ છે. ભરતકુંડમાં શ્રીરામે સર્વતીર્થનું નંદ સ્વામીની યુનિવસિ ટી; વેદાન્ત વગેરે અત્રે પ્રસિધ્ધ છે.
જલ એકત્રિત કરેલું. કટિ તીર્થ હનુમાન ધારા સફટિક શીલા કે કિત છે કે
તથા બીજા અનેકાનેક તીર્થો અત્રે વિમાન છે.
૪૨ તજોર ગંગાદ્વાર સમ તીર્થ ન કૈલાસ સમે ગિરિઃ | વાસુદેવ સમે દે ન ગંગા સદશ પરમ |
તજોર નગરમાં આવેલ બૃહદીશ્વરનું મંદિર ભવ્ય છે. અસ્મિન ક્ષેત્રેડર્ધ માસે તું શિવ સન્યસ્ત માનસ આ મંદિરમાં નંદી પણ ભવ્ય છે. ૧૨ ફીટ ઉંચે, ૧૯૨ પ્રાપ્નતિ શિવ સાયુયં કિમ બહુ ભાષિતઃ | ફીટ લાંબો અને ૮ફીટ પહોળો નંદી જીવતા આખલા જેવો
છે. સમગ્ર ભારતમાં લેપાક્ષી મંદિરના નંદીને બાદ કરતાં આ ૪૦ વૃંદાજન
બીજો મોટો નંદી છે. ર૫ ટનના વજનને આ નંદી દશ. મથુરાથી ૬ માઈલ દૂર વૃંદાવન આવેલું છે. ભગવાન નીય છે. શ્રી કૃષ્ણની આ લીલા ભૂમિ છે. અત્રે પગ પર પ્રયાગરાજ
૪૩ અમરકંટક જેવી પવિત્રતા પંકાય છે. રાધા કૃષ્ણની અમર જોડીની યાદ અત્રે અમર છે. ગોવર્ધન પર્વત અને યમુના નદી અન્નેના અમરકંટકના પઠારમાંથી નર્મદા નદીનો પ્રવાહ વહે છે. પવિત્ર સ્થાને છે.
પર્વત પર અમરનાથ મહાદેવનાં મંદિર છે. નર્મદાદેવીનું
મંદિર તથા કુંડ ૫ છે. વિંધ્ય પર્વત ની પૂર્વ દિશાને * વૃંદાવનકી કુંજ ગલિનમાં કૃષ્ણ ગોપી સંગ રાસ ” અમરકંટક છે. કાલિદાસના મેઘદૂતમાં અમરકંટક આમ્રકૂટ સવાયેલા જયદેવ કવિ ગીત ગોવિંદમાં લખે છે.
તરીકે આવે છે. રાધા માધવ જંયતિ યમૂના કુલે રહઃ કેલયઃ” “કલિંગ શાત પશ્ચાઈ પર્વતેડમરકંટકે ગોપીઓના વસ્ત્ર હરણને પ્રતીક સમાન ચીર હરણઘાટ અત્રે
પુણ્યા ચ વિષ કેવું રમણીયા પદે પદે ! ” વિદ્યમાન છે. ૨૦ જનામાં મથુરા મંડળ પથરાયેલું હતું.
અમરકંટક શિવનું નિવાસ સ્થાન છે. નર્મદા શિવની વંશતિ યોજનાનાં તુ માથુર મંડળ સ્મૃતમ્ ! પુત્રી કહેવાય છે. અત્ર તત્ર નરઃ સ્નાત્વા મુખ્ય સર્વ પાત કે : !!”
નર્મદા સરિતાં શ્રેષ્ઠા રૂદ્રદેહાદ વિનિસૃતા ” ૪૧ ચિત્રકૂટ
૪૪ કોણાર્ક વાલમીકિ રામાયણના અધ્યા પર્વમાં ઉલ્લેખ છે કે.
ઉડીસામાં આવેલા ચાર મુખ્ય સ્થાનમાં કોણાર્કનું “સુરમ્પમાસાધ્ય તુ ચિત્રકૂટ |
આગવું સ્થાન છે. તેને આર્ક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. નદીંચ તાં માલ્યાવતી સુતીર્થાત્ II
ચંદ્રભાગા નદીના પટ ત્યાંથી જ પસાર થાય છે. ૧૨૭૮માં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org