________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૫૯
ભાગ્ય એને માટે નિર્માયેલું એ હકીકત આપણી ઉગતી પેઢીને પણ રાષ્ટ્રના પુનરુત્થાનના વિચાર સાથે એકરૂપ બની જવું અને શક્ય હોય તે પ્રૌઢને પણ શીખવવી એ આપણું પ્રથમ જોઈએ અને આપણે ત્યાગ પણ અનામી બૈરાગીઓને ત્યાગ કર્તવ્ય હોવું જોઈએ.
જેટલે સંપૂર્ણ બની જ જઈએ. પિતાની જાતને જાણવી, પોતાના સાચાં સ્વરૂપ સાથે એકાત્મ બનવું એ વ્યક્તિને માટે તેમ જ રાષ્ટ્રને માટે પણ
સ્વતંત્ર અને ગૌરવાન્વિત ભારતમાતાને મુખનું દર્શન કઈ સરળ કામ તે નથી જ, જે એકાદ દિવસમાં પૂરું થઈ
કરવા માટે આપણે અનુરાગ શ્રીકૃષ્ણના મુખ દર્શન માટેના
રમૈતન્યના અનુરાગની જેમ આપણા સફળ જીવનને આવરી જાય. આ પ્રાપ્તિ સર્વપ્રથમ તે શ્રદ્ધાનો વિષય છે, પરંતુ
લેતી એક ધૂન રૂપ બની જ જોઈએ. જગાઈ અને મધાઈ શ્રદ્ધાને જ્ઞાનને ટેકે મળવે, જોઈએ. અને આ જ્ઞાન આપણું
ગૌરાંગના સંકિર્તનમાં જોડાવા માટે રાજ્યનું છત્ર પણ છેડી ભૂતકાલીન જીવનરહસ્યનાં ગહન અધ્યયન દ્વારા જ શળી શકે.
ગયા એના જેવી ઉત્થરતા અને પૂર્ણતા દેશ માટે આપણા ભવિષ્યના નેતાઓએ આ અધ્યયનકાર્યમાં તન્મય થઈ જવું
સ્વાર્પણમાં હોવી જોઈ એ અને યજ્ઞ વેદી પરનું આપણું જોઈશે. આપણું ભાવિ માટે અત્યંત મહત્ત્વના એક તથ્ય
બલિદાન મલકના અગ્નિમાંથી પોતાના સંતાનોને પસાર કરતા દ્વારા આ કાર્યને મદદ મળી રહેશે એ તથ્ય છે આપણા તદન
કાર્થોજેનિયમ માબાપોના જેટલું નિબધ રીતે ઉદાર અને અભણુ દેસબાંધવામાં પણ આત્મશ્રદ્ધાવાન સંતની પરંપરાએ
સંપૂર્ણ હોવું જોઈએ જેમાં કોઈ પણ પ્રકારના મનદુખ માટે દઢ કરેલી શ્રદ્ધા.
અવકાશ ન હોય. રાષ્ટ્રભક્તનું કામ છે દરેક ભારતવાસી સમક્ષ પોતાની આ શ્રદ્ધાને સંદેશ રજુ કરે. ભારતની વિશિષ્ટ પરિસ્થિતિ આપણે હજી આપણી જાત અને આપણા દેશની વચ્ચે આ કામની સફળતાને પિષક બને છે. દરેક ભારતવાસી સહજ પસંદગી કરવામાં કાંઈક અનુભવીએ છીએ. આપણે માની સેવા રીતે જ પિતાના દેશના ગૌરવમાં રાચતા હોય છે. કેઈ ખૂણે માટે એક આનો આપીશું અને બાકીના પંદર આના આપણું ખાંચરે આવેલા ભારતના ગ્રામવાસીને પણ પુછે કે દુનિયામાં પિતાની જાતને માટે, આપણું પુત્ર પરિવાર માટે, આપણી સૌથી મહાન દેશ કર્યો છે તે તે વિના સંકે. ભારત જ કીતિ અને પ્રતિષ્ઠા માટે, આપણી સલામતિ અને આરામ નિર્દેશ કરશે. અને આ ઉત્તરનું કારણ જાણવા માટે દબાણ માટે સાચવી રાખીશું. પણ માં પિતાને આપણી સમક્ષ પ્રગટ કરે તો એ તમને કહેશે કે ધારણ કે આ દેશે જગતના કરી શકે એ માટે સર્વસ્વની માંગ કરે છે. સુરથ રાજાએ ઉત્તમોત્તમ મનુષ, પ્રાચીન કાળના કામના કષીઓ પેદા કર્યા પિતાનું રક્ત સિરયું ત્યારે મા તેની સમક્ષ પ્રગટ થયા અને છે...લેકમાનસમાં ભારતના પ્રાચીન હિમાની આ દૃઢમૂળ વરદાન માગવા કહ શિવાજીએ માના ચરણોમાં પિતાનું મસ્તક શ્રદ્ધામાંજ એના ભાવિની ચેકકસ બાંહેધરી રહેલી છે. ધર્યું ત્યારેજ મા ભવાનીએ પ્રગટ રૂપે તેમને હાથ પકડી
રયા અને પિતાના લોકોને મુકત કરવા માટેનો આદેશ અને આપણે એ તે કદાપિ ભૂલવું ન જોઈએ કે
એમને આપે. ભારતના ભાગ્યની અધિષ્ઠાગી દેવી તે સ્વયં ભગવતી માતા છે, સર્વોપરી આદ્યશકિત છે. જે પૃથ્વિ પર હવે અવતરી છે અને દેશભકત એનું ભારતમાતા તરીકે પૂજન અર્ચન કરે છે.
જેઓ પોતાના દેશને મુક્ત કરી શક્યા છે તેઓ આપણે જે કાંઈ માંગીએ છીએ તે આજ માતૃ શકિત આપણને
પિતાના પ્રયત્નો સફળતાને વરે એ માટે પૂર્ણ સ્વાર્પણની આપશે પણ તે બધું વિનામૂલ્ય મળી શકશે નહિ. એની
અગ્નિઝાળમાંથી પસાર થયા છે. અને ભારતને સ્વતંત્ર કરવાની પક્ષવેદી ઉપર આપણે આપણું સંકુચિત અહંકારને બલિ
જેમની અભીરસા છે તેમણે મા જે કિંમત માગે તે પ્રથમ ચડાવવા માટે તૈયાર થવું જોઈશે. આધ્યાત્મિકતાને બસ
ચૂકવવી જોઈશે. ભારતમાતા આપણી પાસે માગી રહી છે : આજ અર્થ છે, અને આ જ છે, પ્રભુ જેનું સૂત્ર સંચાલન
તમારામાંથી કેણુ મારે માટે જીવન જીવશે ? કેણું મૃત્યુને કરી રહ્યાં છે. તે કાર્યની મુખ્ય શરત.
અને તે આપણું પ્રત્યુત્તરની રાહ જોઈ રહી છે. ભારતે સ્વતંત્રતા
મેળવી છે પણ માની માંગ હજી ઉભી જ છે. જેમ રતન્ય નિમાઈ પંડિત મરી જઈ સ્વયં શ્રીકૃષ્ણ બન્યા રાધા અને બલરામ બન્યા તેમ આપણે બધાએ આપણું પશ્ચિમ એશિયાને એક અત્યંત પુરાતન ધર્મ વિધિ જેમાં અલગ જીવનમાં રાચવાનું છોડી દઈ રાષ્ટ્રના જીવનમાં ઓતપ્રોત વહિન દેવ મલકને સૌનું હિત સાધવા દેવ તુણિ અથે પોતાના થઈ જવું જોઈએ, રાષ્ટ્રનું જીવન જીવવું જોઈએ. મુમુક્ષુનું સંતાનોને બલિ ચડાવવામાં આવતા આ વિધિ સર્વપ્રથમ રાજા ચિત્ત મોક્ષના .િચારમાં તલ્લીન હોય છે તેમ આપણું મન સલમાનના રસમયમાં શરૂ થઈ હોવાનું મનાય છે.
Jain Education Intemational
cation Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org