________________
૬૩૬
શીખ્યું. આર્યાની બ્રાહ્મી લિપિ પણુ દ્ધાવિડોની ચિત્રલિપિમાંથી ઉત્તરી આવી છે.
આર્પાના આગમનની ભારતીય સમાજ જીવન પર્
અસરઃ—
આયેય્યની સામાજિક, આર્થિક રાજકિય અને ધાર્મિક સ્થિતિની માહિતી આપશુને વૈદિક સાહિત્ય ચારવેદો સહિતા, બ્રહ્મપ્રથા અરણ્યકોઅને ઉપનિષદ) માંથી મળી આવે છે. આય્યના સમાજિક જીવનની અંદર
(મ) કુટુંબ અને સ્ત્રીનું સ્થાન
(૧) લગ્નપ્રથા
(F) ખારાક અને પેાષાક
(૪) મનોરંજન અને ઉત્સવે
(૬) વર્ણાશ્રમ વ્યવસ્થાનેા સમાવેશ થાય છે.
(#) કુટુંબ અને સ્ત્રીઓનું સ્થાનઃ આર્યના સામાજિક જીવનનુ એકમ કુટુંબ હતું. આ કુટુંબને ‘જન કહેવામાં આવતુ . ઋગ્વેદમાં વનમઃ (અનુ, યદુ, પુરુ, તુવસુ અને હ્યુ એમ પાંચ કુટુબીના ઉલ્લેખ આવે છે. તેમનાં કુટુંબ સંયુકત હતા અને ટાળીના સમૂહમાં ગામમાં રહેતા. આ કુટુંબના વડા પિતા હતા. અને સર્વોપરી ગણાતા. તેની આમન્યા અને આદર પત્ની, પુત્રા, પુ ીએ, પુત્રવધૂએ ભાઈએ બહેનેા પૌત્ર, પૌત્રીઓ વગેરે બળવતાં. કુટુ બના વડીલની આજ્ઞાનું ઉલ્લંધન કરનારને કડક શિક્ષા થતી. દા તઃ
દુરાચારી અને ઉડાઉ પુત્રને ાિએ અધ બનાવ્યા હતા. પિતૃસત્તાક કુટુંબેામાં એકંદરે પ્રેમ, સંપ અને આત્મીયતા. જળવાતાં. અને કુટુંબના શ્રેય માટે હામ હવન, યજ્ઞા અને પ્રાર્થનાએ થી પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા હોવા છતાં સ્ત્રીએનુ સ્થાન ગૌરવ ભર્યું અને મેાભાદાર ગણાતું, પત્નીના સાથ વગર ધર્મક્રિયા અપૂર્ણ ગણાતી. સ્ત્રીએને પણ ઉપવિત સસ્કાર અને કેળવળી અપાતી. જે કે સ્ત્રીને મિલ્કતમાં અધિકાર ન હાતા છતાં તેને પુરુષ સમેાવડી માનવામાં આવતી. લાપામુદ્દા, અપાલા, સિંકના, ઘાષા, વિધવામા, જેવી વિદ્વાન સ્ત્રીઓના ઉલ્લેખેા મળે છે. તેએ પુરુષા સાથે વાદવિવાદ કરતી. ઘાષા વિશ્વવામ, ભવાવરી, તિકતા જેવી સીએ તે ઋચા એ અને મત્ર રચતી.
ન લગ્ન પ્રથા
આર્યંના સમાજમાં એક પત્નીત્વના રવાજ હતા, છતાં રાજાએ એક કરતાં વધુ પત્ની એ પરણતા. લગ્ન એ પવિત્ર બંધન ગણાતું અને તેથી છૂટા છેડાને સ્થાન ન હતું. ખાડ ખાંપણ જેવા પ્રસ ગેામાં જ અપવાદ ગણાતા. લગ્ન ન
Jain Education Intemational
એશિયાની ભૂમિકા સામે ભારતીય અસ્મિતા ભામ-૨
કરનાર પુરુષને ધાર્મિક ક્રિયાઓ કરવાના અઘિકાર ન હતા. તેમજ તેનુ' સ્થાન સમાજમાં નીચું હતું. લગ્નમાં સ્વયંવરની પ્રથા હતી; અને સ્વપસ’દગીથી યુવક-યુવતીએ લગ્ન કરી શકતાં લગ્ન મેટી ઉંમરે થતાં વિધવા વિવાહની છૂટ હતી અને બાળ લગ્ના થતાં ન હતાં. પિતા પુત્રી અને ભાઈ બહેનના સગોત્રી લગ્ન માટે નિષેધ હતા, તેમજ અનાય સ્ત્રી સાથે લગ્ન કરી શકાતા નહિ. આ સમાજમાં નિયેાગની પ્રથા ખૂબ
વિચિત્ર હતી. આ પ્રથા અનુસાર વિધવા સ્ત્રી પોતાના દિયર કે
પતિના સગા સ થે સબંધ રાખી પુત્ર પ્રાપ્ત કરી શકતી ! દત્તક પુત્ર લેવાની તેમજ દહેજની પ્રથા હતી. પરંતુ પડદા પ્રથા ન હતી. આર્યાંના લગ્ન જીતમાં લજ્જા મર્યાદા પ્રવિત્રતા અને નૈતિકતા ઉપર ભાર મૂકાતા પાછળથી અનુલેામ, પ્રતિ લેમ, ગાંધવ' વગેરે લગ્ન પ્રથાએ પ્રચલિત બની હતી. તેમજ આંતર જ્ઞાતિય લગ્ના માટે દૂર પાઈ હતી. . ખેરાક અને પેાષાક
આર્યાંના ખેરાકમાં ઘઉં, જવ, દૂધ દહી ઘી, ફળફળાદિ પ્રસંગે યજ્ઞો, અને ઉત્સવ પ્રસંગે ખવાતુ માંસ અને પીવામાં શાકભાજી, સામરસ, સુરા વગેરેના સમાવેશ થતા હતા. ધાર્મિક આવતા સોમરસ પાછળથી એછો થતો ગયા. શરૂઆતમાં ગાયનુ મ સ ખવાતુ હશે. પણ પાછળથી તેને અભક્ષ ગણીને બધ કરવામાં આવ્યું હશે. જ્યારે પોષાક ની ઠેર નિવિ ( કમરથી નીચેનુ કપડું ) વાસ ( છાતી પરનુ કપડું) અને અધિવાસ ( દુપટ્ટો )નો સમાવેશ થતા હતા વાસ (ઝભ્ભા ) પર ભરતકામ થતું. કપડાં સીવવાની પ્રા ન હતી ઊન, સુતરાઉ કે મૃગચર્મના કપડાં માટે ઉપયોગ થતા હતા પુરૂષો અને સ્ત્રીએ બન્ને અલ'કારાના શોખીન હતા. પુષ્પ અને ધાતુઓની મળા, કુંડળ, કંકણ, નુપુર, બાજુબંધ વગેરે સ્ત્રીઓ લાંબાવાળ ને શણગારતી. અલકારા હતા પુરુષે લાંબાવાળ ખભાપર ) ઝુલતા રાખતા મનેારંજન અને ઉત્સવે
આયો. આનંદ પ્રમેાદ અને ઉત્સવા ના શેોખીન હતા. ઉત્સવેામાં ધાર્મિક તથા અન્ય તહેવારોમાં નાચગાન થતાં સ્ત્રીએ આગળ પડતા ભાગ લેતી. રથયુ, મલ્લયુદ્ધ ધૃત, જુગાર, નૃત્ય મુષ્ટિમુખ્ય વગેરેમાંથી તેઓ મનાર જન મેળવતાં વર્ણાશ્રમ વ્યસ્થા
આર્યોએ પેાતાના અંગત તથા વ્યકિતગત જીવનને અને સમાજ સુવ્યવસ્થિત કરવા માટે ચારવાઁ અને ચાર આશ્રમેાની વ્યયસ્થા સર્જી હતી. સમગ્ર સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ એમ ચાર વર્ણોમાં વહેંચી નાખ્યા હતા એટલુજ નહિ પરંતુ ધાર્મિક વિધિધાના તથા અધ્યાપન કાર્ય કરવાની ફરજ બ્રાહ્યમણેાકે રક્ષણ કરવાની અને યુધ્ધા કરવાન. ક્ષત્રિયે.ન ખેતી અને વેપાર
જ
For Private & Personal Use Only
www.jainelibrary.org