________________
બંધ સ્મૃતિ સંદર્ભ
૬૪૧
સામ્રાજ્ય પર આક્રમણ કરીને એશિયામાઈનર વિજનિક વેગે અંતે હાર મળતાં કિલામાં આશ્રય લઈ રહેલા ૭ હજાર જીતી લઈ ઇજિપ્તમાં પ્રવેશ કર્યો. અને ઈ. સ. પૂર્વે ૩૩૨માં સૈનિકોને સલામત જવાનું વચન આપ્યું; પરંતુ જેવા તેઓ તો ઈજીપ્ત જોત જોતામાં આધિન થઈ ગયું ! આ વિજયની બહાર નીકળ્યાં કે તરત જ સિકંદરે વિશ્વાસઘાત કરી નિર્દય યાદમાં નાઈલ નદીને કાંઠે એલેકઝાડ્યિા નામે સમૃદ્ધ નગરની રીતે તેમની સૌની સામૂહિક કતલ કરાવી ! તે પછી તો સ્થાપના કરી. એ પછી તે ઈરાક, બેબિલેન, નિનેવાહ, પર્સિ- ઓરા. એનસ, ભેઝીરા, દિર્તા વગેરે જીતી લીધાં અને છેક પિલિસ એમ એક પછી એક પ્રદેશો પીળાં પર્ણોની જેમ અટક સુધી લગભગ તેનાં જે આવી પહોંચ્યા. ઇ. સ. પૂર્વે સિકંદરના અજેય સૈના હાથમાં તૂટી પડ્યા ! અને છતાં ૩૬ માં તક્ષશિલા પહોંચતા તેના રાજા દેશદ્રોહી અભી દરાયસ ત્રીજે કશુ જ ન કરી શકે; ઊલટું ભાગવા જતાં કુમારે સિકંદરનું ભવ્ય સ્વાગત કર્યું ! સિકંદરે બદલામાં તેના પિતાના જ નિકેએ તેને ઘાત કર્યો ! વિશાળ અને તેને તેના જ રાજ્યને “રાજા” મિટાવી દઈ માત્ર “ગવર્નર' ભવ્ય ઇરાની સામ્રાજ્યને કે કરુણ અંજામ ? સિકંદરે નવા બનાવ્યો ! જ્યારે બીજી બાજુએ યુદ્ધ પછી કેદ પકડાયેલા છતાયેલા તમામ પ્રદેશમાં કિલ્લેબંધી કરી અનેક નવા નો રોનું પરાજિત પંજાબના રાજા પિરસે સિક"દરતે સ્વમાનભેર જવાબ નિર્માણ કર્યું ! ઈ. સ. પૂર્વે ૩૩૫ થી ૩૨૮ સુધીમાં તે આપ્યો. “તમે મારી સાથે એક રાજા સાથે જે રીતે વર્તાવ સિકંદરે ઈરાન, સિરિયા, બલખ, ઈજિપ્ત, ઈરાક વગેરે રાજ્યો કરવામાં આવે તે રીતે વર્તે !” આવો નીડર અને ઉન્નત મસ્તકે જીતી લીધાં હતા.
અપાયેલે જવાબ સાંભળી સિકંઠરે પિરસને તેનું રાજ્ય ઉપરાત
આસપાસ ને પ્રદેશ આપી બહુમાન કર્યુ ! પરંતુ સૌથી વધુ સિકંદર ગ્રીક ) નું ભારત ઉપર આક્રમણ
ખુવારી સ્વાતંત્ર્ય પ્રિય કઠ ગણરાજ્ય ને વહોરવી પડી. તેની
રાજધાની સંગલનને બચાવવા જતાં કઠ જાતિયો ૧૭ હજાર ઈરાની સમ્રાજ્યને પરાજ્ય આપી ઘસમસ્તાં પૂરની જેમ
લેકે ખપી ગયા અને ૭૦ હજાર કેદ બન્યા ! પરંતુ, સતત ઘસતાં સિકંદરના લશ્કર ભારત તરફ કૂચ કરી ગયાં ! માગ
યુધે, દીર્થયાત્રા અને પુરવઠાની મુશ્કેલી ને કારણે કંટાળેલા માં આવતા કંદહાર (દક્ષિણ અફધાનિસ્તાન) જીતી લઈ ને
સિકંદરના સૌનિકોએ બળવો ક્યોં ! અને કોઈની સામે નહીં
જ રિટેએ એ કાબૂલ નદીની ધાટીમાં પ્રવેશ કર્યો. ત્યાંથી આગળ વધી ભારતીય
નુકનાર સિકંદર આખરે તેના પિતાના જ સૈનિકો સામે નમ્યો આર્યો અને ઈશની ઓની સંયુકત વરતી વાળું બુખારા પણ
વતન પાછા ફરવા પીછેહઠ શરૂ કરી અલબત્ત; પાછા ફરતાં જીતી લીધું ! ત્યાં જ તેને હિંદુ કુશ પર્વત માળામાં આવેલા
પણું સૌપૂતિ, શિબિ, અગલમ્સ, માલવ, શુદ્ધક, પત્તલ વગેરે કોઈ રાજ્ય તે રાજા શશિગુપ્તનો ભેટો થયો તે હિંદુસ્તાન
નાનાં મોટાં રાજ્યો સાથે પણ યુધ્ધ કરવાં પડ્યાં આમ ગ્રીકેનું માટે દેશદ્રોહી નીવડ્યો ! એ પછી તક્ષશિલા રાજવી
આક્રમણ એક વંટળની જેમ આવ્યું અને વિખરાઈ ગયું! આભીકુમાર પણ આપણા દેશ માટે દેશદ્રોહી નીવડ્યો ! તેણે
અને છતાં, તે ભારતીય લશ્કર, યુધાની પૂડરચના સમાજ તે પિતાના પુત્ર મારફત સિકંદરને હિંદ પર આવવા સામે
જીવન તથા સાંસ્કૃતિક જીન ઉપર ઘેરી અસરો નિપજાવી. પગલે ચાલીને કહેણ મોકલ્યું; અને મદદ કરવા વચન આપ્યું હિંદનાં રાજ્યની પરસ્પર ઈર્ષ્યા અને ફડ ફૂટે ઈતિહાસમાં ગ્રીકના (સિકંદરના ) આક્રમણની ભારત પર પડેલી કેવી વિષમ પરિસ્થિતિ સજી, તેને આ ઉત્તમ નમૂનો છે. અસરઆ દેશદ્રોહી એની મદદથી ઈ. સપૂર્વે ૩૨૭માં સિકંદરે
ઇરાન ઈજીપ્ત, ઈરાક, અફઘાનિસ્તાન અને છેલ્લે છેલ્લે બલુચિસ્તાન અને સિંધુ નદીને માગ ( કમક ) ઉપર વાયવ્ય ભ રતને જીતનાર અને વિશાળ ઇરાની સામ્રાજ્યનું આક્રમણ કરવા સિકંદરે પિતાને ર ય ને બે ભાગ માં વહેચી નિર્માણ કરનાર મહાન સિકંદર દિગ્વીજયી સમ્રાટ હતા. પરંતુ સાણસા વ્યુહવાળા દ્રિપાંખીયા ઘસારો કર્યો હતે ! એક સિંધુ :
કરવું તેના મૃત્યુની સાથે જ તેનું સામ્રાજ્ય શત શત વિભાગોમાં નદી તરફ જવાના માર્ગે અને બીજો પેશાવરને માગે. હિંદુ
વિભાજીત થઈ ગયું ? અને છતાં ગ્રીક પ્રજાએ ભારતમાં જે સ્તાનની વાયવ્ય સરહદે આક્રમણ કરવા આંભીકુમારના
રાજ્ય સ્થાપ્યું. તેના કારણે તેમજ ગ્રીકોના ભારતીય પ્રજા માર્ગદર્શન હેઠળ આવી પહોંચે ! રસ્તામાં અષ્ટક નામની
સાથેનાં સંપર્ક તે પરિણામે કેટલીક નોંધપાત્ર અસર થવા પામી જાતિએ તેમના રાજા એસટેસના નેતૃત્વ નીચે તેમની રાજધાની છે. પુષ્પકલાવતી નો ૩૦ દિવળ સુધી બચાવ કર્યો. અને છેવટે સિકંદરને વિજય મળતાં સ્વાત અને પંજેરની ખીણમાં આવેલી (i) ભારતની પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ સરહદે જે અસ્પાસિઓઈ નામની પ્રજાને ત્યાર બાદ નીસાના પહાડી રાજ્યને અનેક નાનાં મોટાં સ્વતંત્ર રાજ્ય તેમજ ગણરાજે આવેલાં અને તે પછી અસ્સકે નેઈનામની પ્રજા ( રાજધાની મગ ) હતાં તેમની આઝાદી છીનવાઈ જતાં કીક સત્તાના તેઓ પર ઉપર આક્રમણ કરીને જીતી લીધા. ઈતિહાસકારોએ નોધ્યું તંત્ર બન્યાં બીજી બાજુએ મગધના શક્તિશાળી સામ્રાજ્યના છે કે તેને મસગને કિલા પરના હુમલા સમયે તે રાજા હરીઅવંશ શિશુનાગવંશ અને નંદવંશના પ્રતાપી રાજાઓએ મૃત્યુ પામતાં તેની માતાએ લશ્કરની નેતાગીરી–લીધી હતી! ગંગાની પૂર્વ બાજુએ આવેલા તમામ નાનાં મોટાં રાજ્ય
મોકલ્યું; અને તે જ આવવા સામે
હિંદનાં રાચે જ
સાથેના સંપર્ક
પણ
અને રાજધાની
સુધી બચાવ
કે રને વિજય મળતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org