________________
૫૦
વિદ્યાલ‘કાર નોંધે છે તે પ્રમાણે હુણ સમ્રાટ મિહિર શૈવધમી અને ધર્મઝનુની હતો. તેનામાં ધાર્મિક સહિષ્ણુતાને સર્વથા અભાવ હતો. તેણે અનેક બૌધ્ધ સાધુઓની કતલ કરી હતી તેમજ પ્રસિધ્ધ બૌધ્ધ સ્તૂપોને ધરાશાયી બનાવ્યા હતા. હુણો ઔધ્ધધર્મને માટે સૌથી વધુ પડકારરૂપ સાબિત થયા
(v) એમ પણ કહી શકાય કેહુણાના ભારતીય કરણને લીધે અને પરસ્પરના લગ્ન સંબ ંધને લીધે ઇન્ડોઆ સામાજીક તથા નૈતિક પરંપરાનું સ્તર નીચું ગયું. હિંદુના ઉચ્ચ જીવન અને ચારિત્ર્ય ઉપર પણ અસર થવા પામી જે આર્યો શાંતિચાહક અને સ્વાતંત્ર્ય પ્રિય હતા. પ્રજા હિતેચ્છુ અને લેાક કલ્યાણકારી હતા તે આર્યાં હુણેાના આગમન અને સમાગમને કારણે તેમના તે ગુણા અશ્ય થઈ ગયા.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
ઉપર ચાલતી ન હેાવાથી ઈન્કાર કર્યાં આથી મહંમદ--બિન કાસિમે સૌ પ્રથમ દેવર બંદર જીતી લઈ બ્રાહ્મણાબાદ, મુલતાન અને સિ ંધ જીતી લાધાં હતાં. (બ) આરાના આગમનની અસરે
આમ જોવા જાએ તે આબેનુ શાસન માત્ર સિધ પૂરતુ જ મર્યાદિત હતું અને સિંધ હિંદતા બાકીના ભાગથી અલિપ્ત હતુ. તેથી આબેના અ ક્રમણ અને આગમનની ભારતના લોક જીવન તથા સંસ્કૃતિ ઉપર ખાસ કેઇ પ્રભાવ પધ્યેા ન હતા. કદાચ આજ કારણસર લેઇનપૂલ તેમના ઇતિહાસના પુ તકમાં નોંધ્યું છે કે, “સિંધ પર આને વિજય એ ભારતના તથા ઇસ્લામના ઇતિહાસના એક પ્રસંગ માત્ર હતેા. એ વિજય હતે, પરંતુ કેઈષ્ણુ જાતના પ રણામ વગરના’ તેમ છતાં નીચેની અસરો નોંધપાત્ર ગણી શકય.
[૮] ભારતમાં આરખે, તુર્કીં, અફઘાને અને મેગલે
(મુસ્લીમા )નુ આગમન અને ભારતીય સમાજ તથા સંસ્કૃતિ કી કે ભારતમાં રાજકીય એકતાના સર્વથા અભાવ છે તેમજ
() આબેને આ આક્રમણથી એવી પ્રતીતિ ઈ
ઉપર પડેલી અસર,
લશ્કરી ષ્ટિએ ભારત નિળ છે. તેમના આ રાજકીય ખ્યાલે જ ભાવિ આક્રમણ માટે માદક ભૂમિકા પૂરી પાડી.
Jain Education Intemational
[અ] ભારતમાં આરએનુ આક્રમણ અને આગમન
અતિ પ્રાચીન કાળથી ભારત અને અરબસ્તાન વચ્ચે
વ્યાપારિક સંબંધો ચાલ્યા આવતા હતા. પરંતુ આખાએ ઈશુની સાતમી સદીમાં ઇસ્લામ ધર્મ અપનાવ્યાં પહેલાં પણ ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તટ પરનાં બધાં એ તેએ આવ જા કરતા હતાં. ઇસ્લામ ધમના અંગીકાર પછી પણ તેમાં કે ફેર ન પડયા. પરંતુ મહંમદ પયગ મ્બરના ઉપદેશને કારણે ધાર્મિક ઉત્સાહથી પ્રેરાઇને પેાતાના ધર્મના વિદેશેામાં પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી ઇ. સ. ૬૩૬માં [ ખલીફા ઉમરના સમયમાં ? મુંબઇ પાસે થાણા જિલ્લાને જીતવા માટે આરએએ પહેલું ઈ. સ. ૬૫૬ થી ૬૬૨ સુધીમાં દેબલની ખાડી, બલુચિસ્તાન અને સિંધ ઉપર અલ રિસનુ` બીજું આઠમી સદીના પહેલાં દશકામાં ઈબ્ન અલ હરીઅલ વિહિટ્ટીનું બલુચિસ્તાન ઉપર ત્રીજું એમ પ્રારંભના આક્રમણેા થયાં. એમાં અંતે વિહિટ્ટીને ખલુચિસ્તાન જીતવામાં સફળતા મળી, પરિણામે સિંધ પર આરખાના વિજય માટેનાં દ્વાર ખુલી ગયાં ! તે પછી ૧૭ વષઁનાં મહત્વા કાંક્ષી અને સાહિસક નવયુવાન મહમદ-બિન કાસીમ તહેરાનના મુસલમાનેની મદદથી સિંધના હિંદુ રાજવી દાહિરને હરાવીને તેનું રાજ્ય પડાવી લીધું. અને ત્યારથી જ આરત્રે જગતના રાજકીય ક્ષેત્રે ચમકયા. એક ધાર્મિક કામ ઉપરાંત આરએ રાજકીય કામ તરીકે પણ આગળ આવ્યા, પરંતુ આસપાસ માં બળવાન રજપૂત રાજ્ગ્યાને લીધે આબેનુ` રાજય સિંધ પૂરતુ જ સિમિત રહ્યું. આરબોના સિંધ પરના આક્રમણુનુ કારણ માલભરીને લંકા ત↓ જતાં વહાણેાની ચાંચિયાગીરી
(ii) આબેના હિંદમાંના આગમનનું સૌથી વધુ નોંધપાત્ર પરિણામ એ આવ્યું કે તેમણે આપણા દેશમાં ઇસ્લામ ધર્મનાં બીજ રોપ્યાં સિંધપ્રાંતની ઘણી ખરી જનતાને પેાતાને ધર્મ છેડી વિદેશી ઇસ્લામ ધમ ીકારવા
મુખત્વે હતુ. લૂંટાયેલા વહાણાનું નુકશાન ભરપાઈ કરી આપ-પડયે પરિણામે ઇ લામ ધર્મના ઉંડા મૂળ આપણા દેશમાં વાની સિંધના રાજવી દાર્હિરે પોતાની સત્તા દરિયાઇ ચાંચિયા નંખાઈ ચૂચકાં પાછળથી તુર્કો અને મેળાએ આપણા દેશ
(ii) આર્મેશના હિંદમાંના આગમાન અને વસવટની સાંસ્કૃતિક અસર ઘણી મોટી છે. હિંદુ સંસ્કૃતિ અને માએ ની ઇસ્લામ સંસ્કૃતિના સૌ પ્રથમવારના સપર્ક ભારતીય સંસ્કૃતિના ઉમદા અને વિશિષ્ટ તાના વિદેશેમાં પ્રચાર તથા પ્રચાર માટેના માર્ગ ખોલી આપ્યુંા. આ સધમાં રહીને આપણા દેશની સ'સ્કૃતિ તથા કેટલીક વિદ્યાએ વિજ્ઞાન) ના પરિચયમાં આવ્યા. તેમણે વૈદક, જ્યાતિષ, ગણિત, ખગાળ ખીજગણિત, ભૂમિતિ, આંકડાશાસ્ત્ર શૂન્યની શેાધ વગેરે વિકસીત ભારતીય વિજ્ઞાનેનાં પુસ્તકોનું પેાતાની માતૃભાષા અરબીમાં ભાષાન્તર કરી, પેાતાની સાથે લઇ ગયા, એટલુ જ નહી‘ પરંતુ એ વિષયેનું જ્ઞાન યુરોપીય પ્રજાઓને આપ્યું. બ્રહ્મગુપ્તના સંસ્કૃતમાં લખાયેલે બ્રહ્મસિદ્ધાંત અને ‘ખંડ ખાંડયક ને અરબીમાં અનુવાદ કરવામાં આવ્યેા, ઉપરાંત આર એ હિન્દી શિલ્પીએ, ચિત્રા તથા સ્થપતિઓને પાત્તાની મસ્જિદોના નિર્વાણ તથા સજાટ માટે રાયા. અને પરિણામે આપણા સંપર્કથી આરબ સંસ્કૃતિની ખૂબ ઉન્નતિ થઈ ! ભારતીય સંકૃતિ ી સુવાસ પશ્ચિમ યુરોપના દેશમાં સૌ પ્રથમ જ વાર આરબ દ્વારા પહેાંચી ૮મી અને ૯મી દરમ્યાન યુરોપખંડની અંદર જ્ઞાનયેાતનાં અજવ ળાં પધરાયાં તેનું મુખ્ય કારણ ભારતના સર્જક હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org