________________
૫૭૪
રૂપ કરેલ છે. મિદરને પીઠ નથી આગળ એક મડપ ચાર છાજલીના ઘરની ફ્રાંસના વાળું છે. મૂળ પ્રસાદના સુંદર મ ઘર આગળ મંડપના મવર ઘડો ગણું લાગે છે જે પાછળ થી થયેલ હોય તેમ જણાય છે.
પરશ રામેશ્વરનું મંદિર- સાતમી સહીનું વધુ નુ છે પશ્ચિમાભિમુખનુ આ મંદિર કમ્પાઉન્ડ બંધ છે. મોટા ઘાટવાળો સારો મડાબા નીચા પીઠ વગરના છે. મોવરના કર્યું ના ગોખલાના ચકાના ઘર પરથી જ્યારે ભના ગોખલા કુંભાથી પણ નીચા છે. આ વિચિત્ર શિલ્પની રીત છે ભી રેખાને ગેાખલા ઉંચા છે.
એકાંડીક શીખર લતાએ (કુડચલા) થી અલંકૃત છે. પ્રાસાદના વિસ્તાર પ્રમાણથી શીખરને આમક અહીંના ભીન્ન દાની અપેક્ષા એ કંઈક નાના ગુપ છે. આગળ લાંબો સડપ તેમાં વચ્ચે ચાર ચાર સ્તંભ ઊભા કરેલ છે અહીં વિચિત્ર એ છે કે અહીંના બધા મંદિરોના મંડપ પર છાનીવાળા ફાસનાથી આચ્છાદિત કરેલ છે જયારે અહી મંદિર અને વૈતાલ એમ બે મિદાના મંડપને ત્રણ બાજુ ઢાળવાળા છાપરાની જેમ છત નાખી આચ્છા દિલ કરેલ છે સાતમી સદીમાં આ પ્રથા પ્રચલીત હશે. સૌરાષ્ટ્રના કદવાર
અને સૂત્રપાડાના આ કાળના મદિરમાં પણ આજ રીતે અચ્છા દિત કરેલ છે તે મંડપ પરના આવા છાપરા જેવા અચ્છાદનથી બૈતાલ મંદિર પણ સાતમી શતાબ્દીના અરસાનુ હોય. પર શાર્મેચરના માપને સન્મુખ એક પ્રવેશદ્વાર છે. બાજુમાં જાળી કે આપુ ભુવને રસ્તા માદામાં ઘણું સ્થળે છે.
કેદારે વસ્તુ એકાંડીક શીખરવાળુ મંદિર પશ્ચિમ બિમ્બનુ સાદા માવરવાળુ છે.
મૂળ
મુકતેશ્વવરથી ભુવનેશ્વર તરફના રસ્તાપર આવેલ છે. તેના પાછળ કુંડ છે તેના બે ખૂણે, એકાંડીક શીખરવાળી નાની દેવકુલિકાઓ છે કોટેશ્વવર મંડપ રહીત છે. વૈતાલ દેવતાને મદિરનાં મંડોવર સુંદર અલંકૃત દેવ સ્વરૂપાવાળા છે આ મંદિરની રચના ભુવનેરના સર્વે મદિરાથી પૃથક તરી આવે છે. આવી શૈલીના મંદિરને શિલ્પમાં ‘વલભી' કહેલ છે તેની પહેાળાઇ કરતાં વિસ્તાર વધુ હાય છે એટલે લખ ચારસ ગર્ભગૃહ હોય છે તેવું પ્રાચિન મંદિર છઠ્ઠી સાતમી શતાબ્દીનુ સૌરાષ્ટ્રમાં પ્રભાસ પણ પાસે કદવારનું ધરાર્ડ મંદિર છે એ કે તેનુ ઉપર જુદુ છે. ભિ તમાં પ્રસાદે પાંચમી સાત્તમી શતાબ્દીમાં સાદા રૂપમાં વામાં આવે છે. મહાબલીપુરમાં યજ્ઞભી શૈલીના તિ મળે છે. મધ્ય પ્રદેશ બાવીચર કીલ્લા પર રોલી, તૈ ંગલ મંદિરની કુર્તિ આવા પ્રકારની પણ ભવ્ય છે.
ભરતા સ્થાપત્યની પ્રાસાદની વિઓ કહી તેમાંની આ વલભી એક પ્રકાર છે. ભુવનેશ્વરના આ વૈતાલ દેવળના પસાદના પક્ષે ભાગમાં પંચાંગ કડિયા ભાષામાં પંચરતા અને પાછળના વિસ્તારવાળા ભાગને પણ પંચાંગ કરી તેની જધામાં પાંચ ઉભા દેવ દેવીઓના સ્વરૂપે મુકેલા છે તે
Jain Education International
અશેચાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા બાગ--૨
પંચાંગના ઉપાંગો ઉપર સુધી ઘાટમાં ચાલ્યા જાય છે.
વૈતાલ દેવલને આગળ પાછળને ઊપરના પ્રથમ ભાગ અધગાળાકાર કરી તે પર ફરી ઉપર અર્ધગોળાકાર કરી તેના વિસ્તારની લબાઈ વધુ હોવાથી એકના બદલે બળુ આવક અને કળશ ચડાવેલ છે. કિંડમાં આવા પ્રકાર જોવામાં આવે છે.
આ મંદિરના ઘાટ નકશી ઉપરની ગાળાઇ સુધી ઘણાં સુંદર છે. ગાળાય ભાગથી બધું ઉપર સાદું પ્લાતર છે. આવા પ્રકારના વલભી શિખર આગળ પાછળ નમેલા હોય છે તેમ ભાનું પાના પાત્ર નકશી લગભગ એક સૂત્રમાં હોય છે તે નમતા થતા નથી. ચૈતાલ દેવળના કાગળ બે બાજુ ઢાળ વાળા છાપવા જેવા નીચા મડપ છે. તેમાં વચ્ચે થાંભલા ઊભા કરેલા છે. તેમાં ચાર વે ચાર એકાંીક શીખરવાળી નાની દેવકુલીકાઓ (દરીઓ) છે. આ મંદિરની બાજુના ભાગમાં દક્ષિણ તરફ રસ્તા પર તેારણુ છે.
આ પ્રદેશના શિલ્પીએ મહારાણા મડાપાસ છે તેઓના કુટુંબે જુદા જુદા ગામામાં વસેલા છે. તેઓ પાસે હસ્ત લીખીત ગ્રંથ સંગ્રહ હોય છે. પશ્ચિમ ભારતમાં સામપુરા જાતિ ના શિલ્પીએ વસે છે તે શિલ્પકમાં પ્રવિણ ગણાય છે તેના હસ્તલીખીત ગ્રંથ સંગ્રહ ધરાવે છે. જ્યારે ભારતમાં એરિસામાં મહારાણા શિલ્પીએ છે.
•••••
oooooooooooooo ooocc0000000
Cfice Tel ; 551826/27/28 Mills Tel ; 310187 Grams; SAMTULA
BHARAT VELVETS
Manufacturers of ;
VELVET- VEL ; VETEENS & CORDUROY
Prop ; The Aditya Textile Industries P. Ltd.
Mills ;
Kutla-Andheri Road, BOMBAY-72.
For Private & Personal Use Only
Regd. Office ;
631. Gazdar House Girgaum Road, BOMBAY-2
oooooooooooo☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺.000000
www.jainelibrary.org