________________
ગ્રંથ સ્મૃતિ સંદર્ભ
૫૮૧
સમયે નાસીકના મંદિરને સંહાર કર્યો શિવાઓના રાજ્યમાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ આદર્યો ત્યારે સતિ નિમંત્રણ મંદિરે પાછા કરાયા.
નહિ મળ્યું છતાંય ત્યાં ગઈ ત્યાં શંકરનું અપમાન જેતા સતિ પંચવટીમાં ગુફાઓ આવેલી છે. સીતા ગુફા મુખ્ય
એ પિતાનો પ્રાણ ત્યાગ કર્યો શિવઆથી કેધિત થયા અને
સતિના મૃતદેહને લઈને નાચવા લાગ્યા શંકરને શાંત કરવા છે. નાસીકનું શ્રીરામ મંદિર બહુ જ ભવ્ય તથા સુંદર મંદિર
દેવતાઓ વિષ્ણુ પાસે ગયા વિનુએ પિતાના ચક્રથી શબના છે. રામ વનવાસ કાળમાં રહ્યા હતા તે જ આ સ્થળ છે.
બાવન કટકા કરીને ચારે દિશાઓમાં ફેંકી દીધા જ્યાં જ્યાં મંદિરમાં રામ, લક્ષમણ તથા સીતાની કાળા પત્થરની મૂર્તિઓ
દેહના ભાગ પડ્યા તે સ્થળેએ શકિતપીઠ સ્થપાયા અત્રે બિરાજે છે. નરશંકર મંદિર પણ ભવ્ય છે. લક્ષ્મણ. રામ
સતિનો નિ ભાગ પડે નથી મતિ નથી પણ નિનેતથા ધનુષ કુંડ ગોદાવરીના પ્રવાહમાં છે. જ્યાં ભક્તો
આકાર છે સતિને દેહભાગ અત્રે પડ્યો તેથી પર્વત નીલ સ્નાન કરે છે. રામકુંડ ૮૩ ફીટ લાબ અને ૪૦ ફીટ પહોળા
રંગને થયે અને નીલાચલ કહેવાય શિવ અને તેમની પ્રિયા છે. અત્રે ભગવાન શ્રીરામ સ્નાન કરતા હતા. પાસે જ સીતા
અત્રે પ્રણય વ્યરહાર પણ કરતા હતા તેથી આ સ્થળ સતિને કુંડ છે. પ્રયાગ, ગયા, પુષ્કર અને નીમિષારણ્યની સાથે
પ્રણય સ્થળ પણ છે અને ચિતાંસ્થળ પણ છે. કામાખ્યાદેવી નાસીક પણ મહાન પવિત્ર તીર્થ તરીકે પ્રસિધ્ધ છે. પંચવટીથી
ભુતિ તથા મુક્તિ બન્નેની દાયક છે. એક માઈલ પૂર્વ તપોવન આવેલું છે. નાસીકથી પાંચેકમાઈલ દક્ષિણમાં બુદ્ધકાલીન ગુફાઓ આવેલી છે.
૩૦ ચિદમ્બર ર૭ તિરુપતિ–
ચિદંબરનું શિવમંદિર દક્ષિણ ભારતમાં પ્રસિધ્ધ તીર્થ તિરુપતિ નગર મદ્રાસથી ૯૦ માઈલના અંતરે આવેલું છે
સ્થાન છે. પૃથ્વીના પાંચ તત્વોથી બનેલા દક્ષિણ ભારતમાં
૧૯ પાંચ લિંગ સ્થાન છે. છે. પાસે જ પહાડી પર ભગવાન વેંકટેશનું મંદિર આવેલું છે. તિરૂમલાઈ નામના ઊંચા સ્થળ પર આવેલ આ સ્થળ ૧ કાંચીમાં પૃથ્વી લિંગ છે. શેષચલ પણ કહેવાય છે. વિષ્ણુભગવાન પોતે આ સ્થળે લેક ૨ જંબુકેશ્વરમાં જળલિંગ છે. કલ્યાણ માટે રહ્યા. આજે તે અત્રે વેંકટેશ યુનિવર્સિટી પણ
: તિરુવના મલાઈમાં અગ્નિ લિંગ છે. ચાલે છે.
૪ કલહસ્તીમાં વાયુ લિંગ છે. અને ૨૮ જુરાહે --
પ ચિદંબરંમાં આકાશલિંગ છે. ખજુરાહો પ્રાચીન કાળમાં ચંદેલા રાઓની રાજ
આ મંદિરમાં મુખ્ય નટરાજનું શિવલિંગ છે. અત્રે ધાની હતી મંદિરોની હારમાળા અને શિલ્પ સ્થાપત્યની
આકાશલિંગ મનાય છે. દક્ષિણ ભારતમાં મુખ્ય તીર્થોમાં ઉત્તમ કળા માટે ખજુરાહો પ્રસિધ્ધ સ્થાન છે. આ પ્રદેશમાં
મોટે ભાગે શિવના મંદિરે છે. ચિદંબરનું આ મંદિર ભવ્ય ખજૂરને પુષ્કળ વૃક્ષો હોવાથી આ નામ પડ્યું મનાય છે. અને પ્રવિત્ર તીર્થ સ્થાન છે. ખજુર તલાવ પણ વિદ્યમાન છે ૯મી તથા ૧૦મી સદીના ૩૧ દિહી પચીસેક મંદિરો આજે પણ વિધમાન છે ભારત આર્ય શૈલી
દિલ્હી ભારતનું પાટનગર છે. “જેન ગયા દિલ્લી વહુ ના આ મંદિરે કળા કારીગરી માટે ઉત્તમ નમૂના રૂપ છે. આ પ્રકારના મંદિરે : કત ઓરિસાના ભૂવનેશ્વરમાં જ ઉપલ
રહા બિલ્લી” મતલબ કે બીકણ બીલાડી જેવી દશા રહે. બ્ધ છે જૈન, વિષ્ણુ અને શિવના આ મંદિરે ત્રણ ભાગમાં
જંતર મંતર, દિલ્હીને લાલ કિલ્લે જુમા મસ્જિદ, કુતુબ ઉપસ્થિત છે.
મિનાર વિજયઘાટ, બિરલા મંદિર રાષ્ટ્રપતિ ભવન, પાર્લામેન્ટ
હાઉસ દિલ્હી યુનિવસિટી વગેરે દર્શનીય સ્થાન છે. ચાંદની ૨૯ કામાખ્યા મંદિર
ચેક, રામલીલા મૈદાન, રાજઘાટ અને ગાંધીજીની સમાધિ
શાંતિવનમાં નહેરુની સમાધિ મુગલગાર્ડન, કનેટ પેલેસ વગેરે આસામમાં આવેલું છે. ગૌહત્તી નગરથી આશરે ત્રણેક રથળે પણ જોવા લાયક છે. ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક માઈલ પર આવેલ આ મંદિર નીલાચલ પર્વત પર સ્થિત છે દિનની પરેડ ભવ્ય હોય છે. આજે તે દિલ કી દુનિયાની અરો સતિને શકિતપીઠ છે કાલિકા પુરાણમાં નિગ્નલેક નજરમાં મહત્વપૂર્ણ સ્થાન છે. દવ્ય છે.
૩૨ આગ્રા “ કામદા કામિનીકામા કાન્તા કામાડ, દાયિની !
આગ્રાનો તાજમહેલ દુનિયાના સાત આશ્ચર્યોમાંનું એક કામાડકા નાશિની તસ્માતુ કામાખ્યા તેન ચેતે” મનાય છે. મેગલ સમ્રાટ શાહજહાં એ પિતાની બેગમ મુમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org