________________
૫૫૮
ગાંધીજીની ધરપકડ કરવામાં આવી તારની આપલે થતી હતી ત્યાર પહેલાંના ધરપકડના હુકમ છૂટી ગયો હતો એવી મુબઇ માં આહયા હતી.
ફરીથી ગાંધીજીને યરવડા જેલમાં લઇ જવામાં આવ્યે મુકરદમેા ચલાવ્યા વિના એમને જેલવાસ આપવામાં આવ્યા. ધરપકડથી ચાર્મર વિધવટાળ ઉડયા સત્યાગ્રહનું આંદોલન ચોમેર પ્રસરી ગયુ,
ગાંધીજી સ્વન”ત્ર ડાય તેના કરતા જેલમાં હોય ત્યારે એમના વધારે પ્રભાવ પડતો એ જલદ શક્તિ બની જતાં એજ વર્ષમાં અછૂતો માટે એમણે જૈનનુ સર્વોતમ પગલું ભયુ” રામસે મેકડોનલ્ડે આપેલા કોમી ફેંસલો રદ કરવાના એમણે મૃત્યુ પર્યન્તના ઉપવાસ બાદ. આ ઉપવાસ સલ થયા મહાત્માનુ‘ જીવન બચાવવા કોઈ પશુ ઉપાયે સમજુતી પર આવવા સ વગના ભારતીઓએ આકાશ પાતાળ એક કર્યા. પિરાણે ના કરાર અસ્તિત્વમાં આવ્યા.
ગાંધીજીને મુક્ત કરવામાં આાગ્યા. વળી પાછા સુર દમા ચલાવ્યા વિના એમને જેલમાં મેકલી આપ્યા હરિજનને ઉદ્ધાર માટે જેલમાં રહી પ્રવૃતિ ચલાવવા દેવા પૂરતી સગવડ ન આપવાને કારણે એ ફરીથી ઉપવાસ પર ઉતર્યાં. એમને ફરીથી હોડી મૂકવામાં આવ્યા. પછી પૂના પરિષદમાં હાજરી આપી. સાવત્રિક અસહકાર આંદોલન બંધ આવ્યું. પરંતુ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાંના હુક ગાંધીજીએ પેાતાને માટે અનામત રાખ્યા.
એમણે કરવામાં
એમને ફીપી પકડવામાં આવ્યા ઇસ્વીસન ૧૯૩૩ના એગષ્ટમાં એમને પુનઃ છેડવામાં આવ્યા સત્ય ખાતર એમણે પુનઃ ખૂબ હસ્તાલ પાડી હતી. પછી મોહનદાસે પોતાનુ દિલ કેવળ હરિજન પ્રવૃતિઓમાં જ પહોંચ્યુ ઇસ્વીસન ૧૯૯૪માં જ એમણે રાષ્ટ્રીય મહાસભાના માવડીએએ સલાહ સૂચના આપવાનું સ્વીકા”. પરન્તુ ચેઠાજ મહિનામાં એમની રાજ કીય પ્રવૃતિને દોરતી નીતિ અનુસિર ન શકતારને અકળામણુ થાય છે એવું એમને લાગ્યુ તેથી એમણે રાષ્ટ્રીય મહાસભાના સભ્ય પદને પણ ત્યાગ કર્યાં છતાં એ રાષ્ટ્રીય મહાસભાના સ સ્વીકૃત આચાય તેા રહ્યા જ દારુબંધી ગ્રામોદ્ધાર હરિ ન ધાર વગેરે પ્રશ્નોમાં એમના અભિપ્રાયો પ્રાંતિક સકાર માથે ચડાવતી કરી.
ઈસ્વીસન ૧૯૩૮ હરિપુરામાં રાષ્ટીય મહારાબાનુ અધિવેશન મળવાનું હતું તેવામાં રાજકીય કેદીઓને એક સામટા છોડી દેવાના પ્રશ્ન પર બિહાર અને ઊતર પ્રદેસનાં મળેએ આયુધાર્યો રાજીનામાં આપ્યા ગાંધીએ વાઈસરાય પુર ચંનત્તી પત્ર માકન્યા પરિણામે પ્રત્યેક કેદીના પ્રશ્ન વ્યકિગત રીતે તપાસવાની પ્રધાનોને સત્તા મળી.
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
હવે હિન્દુ મુસ્લીમ વચ્ચેની તિરાડ પહેાળી થઈ રહી હતી જીન્નાહ સાથે વાટાઘાટો કરી ગાંધીજીએ એ પ્રશ્નનો વાટાઘાટોથી ઉકેલ લાવવા પ્રયાસ કર્યાં પરન્તુ મુસ્લીમ લીગના
અધ્યક્ષ હાથેની એ વાટાઘાટો આખરે તૂટી પડી.
ઇસ્વીસન ૧૯૩૯માં ગાંધીઝ ભારતીય રાજ્કીય મંચ પર પુનઃ કેન્દ્ર બિન્દુ બની રહ્યા ત્રિપુરીમાં રાષ્ટીય મહાસભાનુ અધિવેશન મળ્યુ તેના ઘેાડા સમય પહેલાં એ પુનઃ ઉપવાસ પર ઉનાં રાજકોટના રાજવી અને રાજકોટના આપણી ખા વચ્ચે રાજ્યમાં સ્વાયતતા અર્પવા અંગે ઝઘડો ચાલતા હતા રાજવીએ કરારભંગ કર્યો હતો તેથી ગાંધીજી એ ઉપવાસ ભર્યા હતા આ ઉપવાસમાં ગાંધીજીની તબિંધત કટોકટી કા તબકકે પહોંચી વાઈસરાયે આ સંઘર્ષ નો નિવેડો આણુવાતુ કાર્યું તે વખતેના વરીષ્ડ અદાલત । વડા ન્યાયમૂર્તિ માઈકલ મારીસ ખાયરને સોંપ્યુને મોહનદાસને ઉપવાસ છેાડી દેવા
સમજાવ્યા.
ગાંધીજીએ બધા જ બ્રીટનેાને અહિંસાની રીત અખપાર કરવા હાકલ કરી. બીન વિશ્વ યુદ્ધના સંચાલન અંગે રાષ્ટ્રીય મડાસભાના સભ્યો ગમે તે પ્રચાર કરવા છૂટ આપવાની માગણી કરી તુરત જ અહિંસક અસહુકારનું આંદ્રેલન શરૂ કરવામાં આવ્યું પ્રથમ વ્યક્તિગત અસકારથી માંડી આંદોલન સાત્રક બની ગયું. એ ગાળા દરમી । પચ્ચીસ હાર રાષ્ટ્રીય મહાસભાવાદીઓએ જેલવાસ સ્વીકાર્ય
ઈસ્વીસન ૧૪ના ઔગસ્ટની નવમી તારીખે હિંદ છેડો ના કરાય રાષ્ટ્રીય મહાસભા એ પસાર કર્યો. તેથી મેહનદાસ અને રાષ્ટ્રીય મહાસભાના સભ્યોની એક સામટી ધરપક કરવામાં આવી. આ વખતે મેહનદાસને પૂનાના આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા જ્યારે રાષ્ટ્રીય મહાસભાની કાર્ટખારી સમિતિના બધા જ સભ્યાને અહમદનગરના કિલ્લાની
જેલમાં મેક્સી આપવામાં આવ્યા.
દરવીસન ૧૯૪૪ના ફેબ્રુઆરીની દશમી તારીખે ગાંધી જીએ શક્તિ મુજબના ઉપવાસ પુનઃ શરૂ કર્યા સત્યાગ્રહી દેહ દમનના નૈતિક મુદ્દા પર આ ઉપવાસ આદરવામાં આવ્યા હતા. પ્રવાસના બીજા અઠવાડિયામાં ગાંધીજીની ચિત ભારે ચિન્તા કરાવી. આ કટોકટીની પળે વાઇસરોયની કાઉન્સીલના ત્રણ અભ્યાએ રાજીનામાં આપ્યાં. ત્રીજી માર્ચે પ વારનો અન્ય આવ્યો. તારીખ ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રાજ શ્રીમતી કસ્તુરબા ગાંધીનું જેલવાસમાં જ અવસાન થયું.
ગાંધીજીની ધરપકડ પછી ભારત ભરમાં સરકાર વિરેધી ચળવળ વ્યાપી ગઈ હત. આ આંદોલન લાંબુ ચાલ્યું, યુદ્ધ પ્રયાસો પણ એ ભારે સર પડી. જનનિ પણ પછી થઇ. દ્વારા ભારતીમાએ જલા ભરી દીધી. ગાંધીજીએ જેલ વિસમાંથી વાઈસરોય કે પત્ર વ્યવહાર ચલાવ્યા. સરકારની
For Private & Personal Use Only
www.jainelibrary.org